Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
પિક શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવા જે વિચારવામાં આવે તે (પુણ્યક્ષયકારી તેમજ ઘણી દુઃખકારી હોવાથી) વિપદ જ છે. માટે સંપત્તિરૂપે જાણતા હોવા છતાં તત્વથી વિપદરૂપે રહેલા તે સંપતિના વિલાસે હયાત છે તેટલામાં તેને સુપાત્રના હસ્તકમલમાં સમપી દેવાદાન કરી દેવું, તેને શાસ્ત્રમાં શાન્તિ કવિધિ કહેલ છે. તે ૧ / વસ્તુસ્થિતિ એ પ્રમાણે હોવાથી આ વ્રતનું આ લેકને વિષે પણ સંતોષજનિત સોખ્ય, લક્ષમીની સ્થિરતા અને લોકોમાં પ્રશંસા પ્રાપ્ત થવા રૂપ ફલ છે ! અને પરલેકમાં તે રાજદ્ધિ, દેવની સમૃદ્ધિની પ્રાપ્તિ વિગેરે ફલ છે! અતિ લેભવશાત આ વ્રત નહિ સ્વીકારવામાં અથવા વતની વિરાધનામાં દરિઘદાસત્વ, દૌભાગ્ય અને દુર્ગતિ વિગેરે ફલ છે. એ પ્રમાણે અઢામી ગાથાને અર્થ ઘ. ૧૮
- આ પાંચમા અણુવ્રત ઉપર પણ ઘનશ્રેણીનું દૃષ્ટાન્ત. દીપ્તિમંત સુવર્ણની દ્ધિથી મનહર એવા કાંચનપુર નામના નગરને વિષે પ્રકૃતિથી ઉત્તમ એ સુંદર નામે એકી હતું, તેને સુંદરી નામે સ્ત્રી હતી. ૧ તેઓને સજજનેને આનંદકારી એ ધનશ્રેષ્ઠી નામે ઘનવાન પુત્ર હતું. તે પુત્રને ધનશ્રી નામે સ્ત્રી હતી. અને ધનસાર વિગેરે પુત્રો હતા. જે ૨ | પિતાના મરણ બાદ ધનશ્રેણીને ધન મેળવવાની ચિંતા થઈ શિષ્ય,
સેવકો, પુત્ર અને પુત્રવધુઓ વિગેરે, માથે વડીલ હેય ત્યાં સુધી કેટયાર્ધ શ થવાની જ નિશ્ચિત હોય છે. તે ૩ | ધનશેઠે એક દિવસે પિતાની સઘળી
લાલસાથી ધનશેઠે મિલકતનું લેખું જોયું તો ૯૯ લાખ ટંક હોવાનું માલુમ પડ્યું. આદરેલી કંપતા અને જ છે તેમાં પ૩ ૫૫ લાખ તે પૂર્વજોએ મેળવેલા અને ૪૪ મૂકેલી માનવતા છતાં લાખ પિતાએ મેળવેલા હતા. એટલે કે તે ૯૯ લાખમાં પાનવાણુંના નવાણું! કિંત દ્રથ તે કંઈ હતું જ નહિ. ૫ તેથી તે વિચારવા
જ લાગે કે જે એક લાખ ધન પેદા થાય તો મકાન પર કરેડપતિઓની જેમ કેટી વજની નિશાની તરીકે ધ્વજ ફરકાવું. . ૬ . એ હિસાબે તેણે અનેક પ્રકારે અત્યંત વેપાર કરવા માંડયો, પરંતુ વર્ષ બાદ બધી મિલકતનું વળી પાછું લેખું કરી જોયું તો ૯૯ લાખ જ થયા જોઈને અત્યંત લેબુદ્ધિવાળે તે વિચારવા લાગ્યું કે કાંઈ પણ ધન વધ્યું નહિ તેનું કારણ ખર્ચ ઘણો છે. . ૭ ૮ તે વિચારથી તેણે પોતાનાં ઘરમાં ખાનપાનદિનો ખર્ચ પણ એકદમ ઘટાડી નાખ્યા અને મહાન કૃપણની જેમ હલકું અન્ન અને જીણું વસ્ત્રો પહેરતા થર્ક નિર્દય પણે રહેવા લા ! | ૯ | દારિદ્રની જેમ કુટુંબ સહિત તેવું ખાનપન અને પહેરવા-ઓઢવાનું પણ દુ:ખ તેણે લાંબા કાળ સુધી સડન કર્યું, પરંતુ ધન તે ૯૯ લાખ જ રહ્યું અને કુકમોથી કદર્ધિત થયે તે નફામાં રહ્યું ! / ૧૦ છે તે ધન ઠ વળી ઘણું શચવા લાગ્યો કે નકકી કરે વિગેરે ચોર હેઈને ઘન ખાઈ જાય છે, માટે તેઓને રજા અપીને જાતે જ ઉદ્યમ કરૂં: ૧૧ / બાદ વેપાર અથે અપાર કરવા સહિત અત્યંત પ્રવાસ, કષ્ટ અને પરવશતાને અવગણીને દેશાંતર ગયે | ૧૨ . ત્યાં એક લક્ષ ધન મેળવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org