Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદશ ટીકાનો સરલ અનુવાદ ૨૫૦ અતિકઠે બહાર કાઢીને કિંમત મેળવવાને માટે હર્ષથી બહુ બુદ્ધિમાન પરીક્ષકને બતાવવા માંડયું. તે ૪૫-૪૬ છે તેના કર્મથી જાણે પ્રેરાઈને હેય તેમ સર્વ ઝવેરીઓએ તે ક્રોડની કિમતનાં પણ રત્નનું મૂલ્ય ૯૯ લાખ જ કહ્યું છે ૪૭ || તેમાં કારણ પણ છે કે-સાથળની ઉષ્ણતેને લીધે તે રત્નનું તેજ અને મૂલ્ય ઘટે છે મણિનું મૂલ્ય તેના તેજને આધારે છે. ૪૮ એ પ્રમાણે કાધીશ હોવાની આશા વ્યર્થ ગઈ હોવાને લીધે શેઠ અત્યંત ખેદિત થયે અને વિચારવા લાગ્યો કે-અધિકાર છે કે આટલે કલેશ સહેવા છતાં ક્રોડ પણ ન થયા! II ૪૯
અથવા મને વેપારને વિષે હિંસાથી કરાતા યજ્ઞની જેમ કેવલ કોડની તૃણામાં ધાતુ- અનર્થ જ થયા છે! અર્થ તે કાંઈ પણ સિદ્ધ થયો નથીઆપણા વાદીથી ઠગાઈને મૂળ- તેથી હવે વેપારને બદલે કોઈ બીજો ઉપાય લઉં.” એ પ્રમાણે ધન પણ કમી કરવું તે શેઠને લાંબા કાળથી ચિંતાતુર જાણીને એક દિવસે કઈ પૂર્વ વળી નિધાન મળવું ધાતુવાદીએ કહ્યું કે-હેશેઠ!ફેકટ જ ચિંતા અને ખેદ કરે છેઃ છતાં પણ નાણુના ધાતુવાદના પ્રસાદથી હું તમારું ઈષ્ટ સાધી આપીશ. ૫૧–પરા નવાણું ! તેની વાતને આપ્તજનની વાતની માફક સાચી માનતા શેઠે, તે
પૂરે કહ્યા મુજબ સઘળી ધાતુની સામગ્રી દઢ વિશ્વાસે એકઠી કરી | ૨૩ / બાદ ધાતુવાદીએ માયાથી થોડું કૃત્રિમ સુવર્ણ બનાવીને અને તેને પોતાની પાસેના સાચા સુવર્ણ સાથે બદલાવીને શેઠને પરીક્ષાને માટે સાચું સુવર્ણ આપ્યું ! ૫૪ શેઠે પણ દૃષ્ટિ કષ, છેદ અને તાપ એ ચારે પ્રકારે તે સુવર્ણની ખાત્રી કરી છે. તેથી ખુશી થયે અને ધાતુવાદને આસ તરીકે જ માનવા લાગ્યો. એ પછી તે તે ધાતુવાદીએ પણ પ્રથમની જેમ કૃત્રિમ સુવર્ણ ઘણું બનાવી આપ્યું. ૫૫ / આથી અશ્રુટ હર્ષને ધારણ કરેતો તે શેઠ, સુવર્ણ (3) ના અખંડ કકડાઓને પત્થરના ટુકડાઓની જેમ કોઈ અલાયદા ઘરમાં ખાનગી રીતે હંમેશ ઢગલો કરવા લાગ્યું. | પ૬ . “અહે લેશ પણ કાયકલેશ વિના દ્રવ્ય ઉપાર્જન કરવાને કે સુંદર ઉપાય?” એ વિચારથી આનંદિત બનેલો તે શેઠ ધૂર્તપ્રતિ મહાન ભક્તિ વિસ્તારવા લાગે. ( ૫૭ / તેને બદલામાં દાંભિક ધાતુવાદીએ પણ “મારે તે આમાં પરોપકાર કરે એ જ સાર છે ” એમ બેલ વાપૂર્વક નિસ્પૃહતાનો દંભ કરતાં તે શ્રેષ્ઠીને વિશ્વાસમાં જકડી લીધે. પ૮ કહ્યું છે કે- વ્રતને દંભ, શ્રતને દંભ, આસ્તિક્તાને દંભ અને સમાધિને દંભ એમ ચાર પ્રકારના દંભ આકરા લેખાય છે, છતાં તે દંભે, નિસ્પૃહતાના દંભ પાસે સોમા ભાગે પણ નહી. ! | ૫૯ . એક વખતે તે દુષ્ટ બુદ્ધિવાળે દંભી ધાતુવાદી, ધનશેઠના ઘરનાં સારભૂત રત્ન વિગેરે વસ્તુઓ ચોરીને ચેરની જેમ નાસી ગયે: આથી શ્રેણી અત્યંત દુઃખી દુઃખી બની ગયા. તે ૬૦ | શંકાથી વ્યાકુલ બનેલા તેણે એવામાં તે પૂર્વે બનાવેલ સુનર્ણની પરીક્ષા કરાવી તે તે સુવર્ણને પણ તામ્રમય કૃત્રિમ જ જાણ્યું! I ૬૧ . તેથી “ હું લુંટાઈ ગયે, લુંટાઈ ગયે” એમ પકાર કરે તો તેમજ અતિલોભથી છાતી તથા માથું કૂટતે
૧ માનસિક. ૨ શારીરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org