Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૪૬
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદ ટીકાને સરલ અનુવાદ
સતી પ્રતિ ચિંતવ્યું તેવું જ તેઓ સત્વર પામ્યા! ગડે માણસ સૂર્ય સામે ધૂળ નાખવા જતાં પિતાને જ ધૂળથી ભરી દે છે. આ ૩૬૩ ત્યારથી માંડીને રાજાના તે પ્રધાને પણ શીલવતીની શીયલકલા અને કુશલતાને પ્રશંસવા લાગ્યા ! અથવા તે પછીથી આ શીલવતી મહાસતી કેને &લાઘનીય ન્હોતી બની? ૩૬૪છે જે કે શરીરથી પણ વિશુદ્ધ શીયલ પાળવું તે દુષ્કર છે; છતાં વચનથી પણ શીયળ પાળવું તે તેનાથીય દુષ્કર છે અને આવું નથી પણ શીયલ પાળવું તે તે લોકાર ચરિત્ર છે ! ૩૬પ છે શીલવતીને તે “દીક્ષા જેવી પરિક્ષાથી કેઈ અજબ પ્રકારે મહા મહિમા થયે! ખરેખર સુવર્ણ, અગ્નિમાંથી પસાર થયા બાદ અત્યંત તેજવંત બને છે છે ૩૬૬ રાજા અને તેના તે ચારેય પ્રધાનેએ શીલવતીન ખમાવી અને શીલવતીએ તેઓને પણ તેનું ચાર લાખ સોનૈયા ધન પાછું આપીને અને પ્રતિબંધ કરીને પરદારત્યાગને નિયમ કરા! અહા સતીઓને માર્ગ !!! . ૩૬૭ હવે ત્યાં પધારેલા શુભપોષક ઉપદેશ આપનારા દમોષ નામના સદ્દગુરૂને અજીતમંત્રીએ પ્રીયા સહિત વંદન કરીને પોતાની તે
શીલવતી સતી સ્ત્રીને પૂર્વભવ પૂછો. . ૩૬૮ તે ચાર જ્ઞાનના ચાર જ્ઞાનના સ્વામી દમ સ્વામી ગુરૂમહારાજે કહ્યું કે-“પહેલાં પુષ્યપુર નામનાં નગરને ઘેષ મુનિએ કહેલો વિષે ધનવાન, બુદ્ધિમાન અને પાપકામાં આળસુ એ સુલસ શીલવતી સતીના પૂર્વભવ શેઠ હતા. તેને ઉત્તમયશવાળી સુયશા નામે પ્રિયા હતી. ૩૬૯
તેને ઘેર દુર્ગ અને દુર્ગા નામે ભદ્રિક દંપતી દાસ-દાસી તરીકે હતા. શુકલપંચમીને દિવસે તે દુગઈ દાસી સુયશા સાથે સાધ્વીજી પાસે ગઈ. એ ૩૦ છે અને સુયશાએ કરેલ જ્ઞાનપૂજા વિગેરે જેઈને દુર્ગાએ તે સાધ્વીજીને પૂછયું કે શુકલપંચમીનું ફલ શું? પ્રવત્તિનીએ કહ્યું–અતિવિપુલ ફલ છે. જે ૩૭૧એ કહ્યું છે કેइह पुत्थयाइ जे वत्थगंधकुसुमच्चएहि अचंति । ढोअंति ताण पुरओ, नेवजं दीवयं दिति ॥ सत्तीइ कुणंति तवं, ते इति विसुद्धबुद्धिसंपन्ना । सोहग्गाइगुणड्डा, सबन्नुपयं च पाविति।
અથ – શુકલપંચમીના દિવસે જે પુસ્તક આદિ જ્ઞાન અને તેનાં સાધનને વસ્ત્ર, ગંધદ્રવ્ય અને કુસુમના સમૂહથી પૂજે છે. તેની સામે નિવેદ અને દીપક ધરે છે તેમજ શક્તિ અનુસાર તપ કરે છે તેઓ સૌભાગ્ય આદિ ગુણોથી યુક્ત થયા થકા વિશુદ્ધ બુદ્ધિને પ્રાપ્ત કરનારા થાય છે અને સવજ્ઞપદને પામે છે. ૩૭૨-૭૩ાા” આ સાંભળીને દુગો બેલી– હે ભગવતિ! ધર્મનો સંગ ભાગ્યવાનને થાય છે. અમારી જેવાને તેને સંગ ક્યાંથી થાય? છતાં પણ યથાશક્તિ ધર્મ કરીશ ત્યાગ અને તપ શક્તિ મુજબ કરવાનું છે અને શીલ પિતાનાં ચિત્તને વશ રાખવાપૂર્વક ઉત્તમ આચારવાળું રાખવાનું છે, એ પ્રમાણે પરપુરૂષને ત્યાગ ક વારૂપે હું રીયલ પણ નિમલ પાળીશ: અને સવ પવને વિષે પિતાના પતિને પણ નિશ્ચયે ત્યાગ કરીશ” પ્રમાણે પચ્ચકખાણ કરીને સમ્યકત્વ પામેલી દુશ પિતાનાં સ્થાને ગઈ. ૩૭૪ થી
૧ દીક્ષિત માણસ ચતુર્વિધ સંઘના નેતા છે. બીના છેડા સુધી અનતિચરિતપણે ચારિત્રનું પાલન કર્યું હોય તે વસ્તુ છે સંઘને દીક્ષા પર હા કાકી આ પી ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org