Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સાલ અનુવાદ ૧૫ શ્રાવકે રહેતા હોય ત્યાં શ્રાવકે વસવું . ૧ મિથ્યાષ્ટિઓના પરિચય વિશે તે પૂ. આચાર્ય
મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના સિદ્ધ નામના મુનિકલિંગીઓના પરિચય- રાજનું દષ્ટાન્ત છે કે બૌદ્ધ ધર્મના રહસ્યનો મર્મ જાણવા થી થતી ધર્મહાનિ ઉપર માટે ગએલ સિદ્ધ મુનિને બોદ્ધોએ પિતાના મતથી વાસિત કરી શ્રી સિદ્ધમુનિનું દષ્ટાન્ત દીધા. પ્રથમ ત્યાં જતી વખતે ગુરૂમહારાજને તે શિષ્ય “હું
જરૂર પાછો આવીશ.” એ પ્રકારનાં આપેલ વચનથી છૂટા થવા માટે ત્યાંથી તે સિદ્ધ મુનિ પાછા ગુરૂમહારાજ પાસે આવ્યા. ગુરૂમહારાજે આપેલ બેધથી પાછા જિનધર્મમાં જ શ્રદ્ધા થવાથી બૌદ્ધોને પણ આપીને આવેલ વચનથી છૂટવા સારૂ તે મુનિ, વળી પાછા બૌદ્ધો પાસે આવ્યા. વળી તેઓના બેધથી તેઓને જ ધર્મ સાચે જણવાથી વચનથી છૂટા થવા સારૂ ગુરૂમહારાજ પાસે આવ્યા! તે પ્રમાણે એકવીશ વાર આવ-જા કરનારા તે શિષ્યના પ્રતિબંધને માટે બનાવેલ શ્રી નમુત્થણું સૂત્રની લલિતવિસ્તરા નામની વૃત્તિને વાંચીને તે સિદ્ધ મુનિ જૈનધર્મને મજબુતપણે સાચે સમજ્યા અને ગુરૂમહારાજ પાસે રહ્યા. [ કુલિંગીઓના પરિચયથી આ પ્રમાણે સ્વધર્મની ઘેર હાનિ થતી હોવાનું જાણુને અન્યમતિઓના પરિચયને સર્વથા ત્યાગ કરવો.] એ પ્રમાણે કૃáિારતવ નામે પાંચમે. સતવાર જાણ. સમ્યકત્વના એ પાંચ અતિચારવડે (અનાભેગે) દિવસ સંબંધી જે કઈ દેષ લગાડ્યો હોય તે દેશનું હું પ્રતિક્રમણ કરું છું. [એ પ્રમાણે શ્રી વંદિતસૂત્રની છઠ્ઠી ગાથાને અર્થ વિસ્તારથી જણાવ્યો.]
સમ્યક્ત્વને દોષ લગાડનાર મિથ્યાત્વનું સ્વરૂપ. સમ્યક્ત્વ, સર્વ પ્રકારનાં મિથ્યાત્વને ત્યાગ કરવાથી જ નિર્મળ રહે છે. મિથ્યાત્વ બે પ્રકારે છે. ૧ લૌકિક મિથ્યાત્વ અને ૨ લોકેત્તર મિથ્યાત્વ. તે એકેક મિથ્યાત્વ પણ બબે પ્રકારે છે. લૌકિક દેવ સંબંધી મિથ્યાત્વ અને લૌકિકગુરૂ સંબંધી મિથ્યાત્વ, તથા લોકોત્તર દેવ સંબંધી મિથ્યા અને લોકોત્તર ગુરૂ સંબંધી મિથ્યાત્વ. આ પ્રમાણે મૂળ
મિથ્યાત્વના ચાર ભેદે છે. તેમાં લૌકિક દેવગત મિથ્યાત્વ આ લૌકિક દેવગત મિથ્યાત્વ પ્રમાણે વિષ્ણુ, શંકર, બ્રહ્મા વિગેરે દેવનાં મંદિરમાં જવુંઅને તેના ૭૯ ભેદે. પ્રણામ કરવા-પૂજા કરવા જવું વિગેરે, અત્ર મિથ્યાત્વના ૭૯
ભેદ વિસ્તારથી જણાવાય છે? ૧ બૌદ્ધ આદિ અન્યદર્શનીનાદેવના મંદિર કે લગ્નમાં ગણેશ સ્થાપવા. રમાં જવું તે.
૫ પુત્રજન્મમાં છટ્ટે દિવસે ષષ્ટીપૂજન કરવું. ૨ કાર્યારંભે-દુકાનમાં પ્રવેશ આદિમાં લાભા- ૬ લયમાં સાત ગોત્ર દેવીઓનું સ્થાપન કરવું.
દિને માટે ગણેશ આદિનું નામ ગ્રહણ કરવું. ૭ ચંડિકા આદિ દેવીઓની માનતા કરવી. ૩ ચંદ્રહિણી વિગેરેનાં ગીત ગાવાં. તુલાગ્રહ વિગેરેનું પૂજન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org