Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વકિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૮૩ અનેક રીતે સમજાવ્યો છતાં પણ તે પુત્ર પિતાના સ્વભાવથી વિરપે નહિ ! ખરેખર સ્વભાવ દુરસ્યાજ્ય છે. {૧૧દા કહ્યું છે કે – परीक्षणीयो यत्नेन, स्वभावो नेतरे गुणाः व्यतीत्य हि गुणान् सर्वान् , स्वभावो मूर्ध्नि वर्तते ।।११७॥
અર્થ–બીજા ગુણોની બારીકાઈથી પરીક્ષા કરવાની કઈ જરૂર નથી. અતિ બારીકાઈથી તો સ્વભાવ જ પરીક્ષા કરવા ગ્ય છે; કારણ કે સર્વ ગુણોને ઉલંઘીને સ્વભાવ જ માથે
ઉપર તરી આવે છે ! ૧૨૧ બીજી બાજુ જોતાં આપણે ઘણે પિતાની ના હોવા છતાં વિભવ છે; તેથી ધન માટે દુઃખનાં કારણભૂત દેશાંતર વિગેરે પુત્રનું વિદેશગમન. આરંભ તું બંધ કર: ૧૧૮ ઈત્યાદિ પ્રકારે વારતા પિતાની
પણ વિવિધ વસ્તુઓ લઈને તે વિમલ એક દિવસે વેપાર અર્થે દેશાંતર ચાલ્ય + ૧૧૯ ] ક્રમે કરીને સાર્થવાહની માફક એક હજાર પિઠીઆ સાથે તે વિમલ, ભૂમિમાગે સોપારક (ફાલા) નગરની નજીકમાં આવેલ મતપત્તન નામના નગરે આવ્યું. ૧૨મા તે શહેરમાં વિમલે સર્વ કરિયાણું વેચ્યું, તેમાં પહેલી જ તકે તે ૨૮૦૦૦ સેનેયા કમાયો ! ||૧૨૧ કહ્યું છે કેवणियाणं वणिऑमि, माहणाणं मुइम्भि अ। खत्तिआणं सिरी खग्गे, कारूणं सिप्पकम्मसु ॥१२२।।
અર્થ -વણિકને વેપારમાં, બ્રાહ્મણોને મુખમાં ક્ષત્રીઓને તલવારમાં અને શિપીઓને શિલ્પકળામાં લક્ષ્મી વસે છે. ૧૨૨ પુન: વિશેષ લાભને માટે બીજું શ્રેષ્ઠ કરી આણું લઈને તે વિમલ જેવામાં પોતાના નગર ભણી જાય છે, તેવામાં વિજળી રૂપી દંડ વડે ચોમેરથી
બીવરાવતે મુસાફરને મ ટે કાલ જેવો” વષકાલ ગજનાપૂર્વક વિમલે આવી મળેલા જ આવી પહોંચ્યા :૨૩-૧૨ આથી વિમલ, માળ માં (અધ સાગરશેઠની કરેલવંચના વચ્ચે)જ ઘરોની છાવણીએ કરાવીને રહ્યો. હુ મ એવા કીચડને
| વિષે પામર જન સિવાય બીજો કેવું છે. f in t૨ પણ આ બાજુ વિમલ રહે છે તે વિજ્યપુર નગરને વિષેજ ગુણોની ખાણ, બુદ્ધિને સાગર અને શાસ્ત્રવિશાર એ સાગર નામે શ્રેણી રહે છે. ૧૨૬ તે સાગર શ્રેણી ધન ઉપાર્જન કરવા સારૂ તે નગરમાંથી આ વિમલની પહેલાં સમુદ્રની મુસાફરીએ ગયે હતું, ત્યાંથી ઘણી ઉત્તમ વસ્તુઓ લઈને તે વખતે તે પણ જ્યાં વિમલે પડાવ નાખ્યો છે ત્યાં બાવી ચડ્યા! | રબા વિમલે સાગરશેઠને દીઠે, કુશલ વિગેરે પૂછ્યું અને આપણે નગરમાં સાથે જઈશું એ વિગેરે કહીને રે . . ૧૨૮ છે ત્યાં રહ્યાં ઘકાં તે સાગરશેઠ પ! ( વિમલ દ્રા ! ) દ ય એવી ઉત્તમ વસ્તુઓ વેચાર્ય અને બીજી ઉત્તમ વસ્તુઓ ખરીદ કરવો. | :li ના મેલા તે ધૂર્ત વિમલે એ લેવડદેવડમાંથી હસ્તસંજ્ઞા વિગેરે વડે સાગરશેઠનાં દસ હજાર સોનીયા લેયાપન કર્યા! અને ચિતવવા લાગ્યું કે “ચતુર નીતિથી જ મે આ ધન ઉપામ્યું છે. મારો મૂડ પિતા મને નકામે વારે છે.” ૧૩૦-૧૩૧ હવે તે બંને જણ પોતાનું સર્વ દ્રવ્ય લઈને ૧ ૩વરોf-પરોધિતઃ X !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org