Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધતિક્રમણ-વતિસૂત્રનો આદશ ટકાના સૉલ અનુવાદ
૨૦૩
'
મગાન્યા ! ૫૯૪ા રાજાના આદેશથી રત્નપરીક્ષકાએ તે રત્ના પારખતાં વસુદત્તનાં કર ડીઆમાં પાંચે રત્ના શ્રેષ્ઠ દીઠાં ૫૯૫ ॥ તે રત્નાને પૂર્વ સંકેત કરી રાખેલા વસુદત્તના કરંડીઆમાંથી તે રત્નપરીક્ષકાએ જોતાં તે જ રત્ના છે એમ જાણ્યુ', સવાઁ નિશાના રાજાએ પકડેલાં સામદેવ- પણ જાણ્યાં અને રાજા પાસે તે વર્ણવી મતાન્યાં હ૬॥ ‘ આવતી શેઠનાં પાંચ રત્ના ! કાલે મૂલ્યથી હું તેમાનાં કેટલાંક પણ રત્ના ખરીદીશ' એમ કહીને રાજાએ સામદેવને ખેલાવીને સર્વ વેપારીઓને વિસર્જન કર્યા. ।। ૯૭ ૫ સેામદેવે પણ ઘણાં રત્ના જોડે મેળવી દીધેલાં તે પાંચેય રત્નાને ‘૫’ખાણી જેમ પેાતાના ઇંડાંને આળખી કાઢે' તેમ ઓળખી કાઢવાં અને રાજાને તત્કાલ ખતાવ્યાં | ૫૮ના આથી ઢઢપણે સત્યની ખાત્રી થએલ રાજાએ સામદેવશેઠને બહુ સારૂં' એમ કહીને ખીજે દિવસે મણીના માલીકા, પરીક્ષકા અને સેામદેવશેઠને ખેલાવ્યા. માલા ‘ આ દરેક રત્નાને વિષે જે રત્ના અતુલ્ય અને મહાન કિ ંમતી હોય તે સ્નેનું મૂલ્ય કા ' એ પ્રમાણે કહેવાથી જેવામાં રત્નપરીક્ષકા મહાહિકમતી રત્નાનું મૂલ્ય રાજાને કહે છે; તેવામાં રાજાએ પ્રથમથી શીખવાડી રાખેલ સામદેવશેઠ કહેવા લાગ્યા કે-હે સ્વામી ! આ મહામૂલાં પાંચેય રત્ના મારાં છેઃ મેં આ વસુદત્ત નામના મારા મિત્રને ઘેર થાપણ તરીકે મૂકેલાં છે, ૧૦૦-૧૦૧૫ આથી વિસ્મિત થયા હાય તેવા દેખાવ કરીને રાજાએ વસુદત્તશેઠને કહ્યું કે-આ સેામદેવશે શું કહે છે? આ સાંભળીને હૃદયમાં ધ્રાસકો પડેલ વસુદત્તશેઠ પણ ધૃષ્ટતા ધારણ કરીને ખેલ્યા. ૧૦૨૫ હે રાજન્! ધનનો નાશ થવાથી આ સામદેવશેઠ નક્કી ગાંડા જેવા થઇને જ મારાં રત્ના-મારાં રત્ના એમ ઝંખના કરી રહેલ છે! આ સાંભળીને સામદેવશેઠ પણ ખેલ્યા-અત્યંત લેાશરૂપી ગ્રહથી ગ્રહણ થએલ તું જ ‘ રત્ના-રત્ન ' એમ ઝંખના કરી રહ્યો છેઃ ।। ૧૦૩૫ તે ખનેને એ રીતે કલહ થયેા ત્યારે રાજાએ વસુદત્તને પૂછ્યું:“તે આ રત્નો કયાંથી પ્રાપ્ત કર્યાં ? વસુદત્તે કહ્યું:-બાપદાદાના ક્રમથી આવેલાં છે. રાજાએ કહ્યું-આ ખાખત કેઇપણ સાક્ષી છે ? વસુદત્તે કહ્યું-ઘણા સાક્ષો છે. આ સાંભળીને રાજા મનમાં અત્યંત કાપાયમાન થઇને મેલ્યા કે‘જો એમજ છે તેા ગેાત્ર જેનું પ્રમાણભૂત હાય અને ગોત્રમાં સહુથી વડીલ જેવા હાય તેવા સાક્ષીને જલિદે લાવ. આ સાંભળીને વસુદત્ત પણ તેવા સાક્ષીને લાવવા સારૂ નીકળ્યે. ॥ ૧૦૪ થી ૧૦૬ ॥ ત્યારબાદ જાણીને કુપિત થએલા વિધિએ જાણે સર્વસ્વ હરી લેવાજ સારૂ દાંત પાડી નાખ્યા હાય તેવા અત્યંત જર્જરિત દેહવાળા, મુખમાંથી લાળા ઝરી રહેલા, મુખે અને મસ્તકે આવેલાં પળી (ધોળાવાળ) વાળી ભૂમિમાં કરચલીઓ પડેલા અને ધન ગુમાવેલા એવા ” એક જીના શેઠને તે મળ્યું અને તેને એકાંતમાં લઇ જઈને કહ્યું કે-(સવા સવા ક્રોડનાં પાંચ રત્ના સાક્ષીના અભાવે મારાં ચાલ્યાં જવા સંભવ છે, માટે) તુ મને અનુકુલ સાક્ષી આપશે: તે સાક્ષી બદલ એક રત્નનું ૧ વિય૦ × ૪
,
આ પાપી છે. એમ
ક
રાજાએ વસુદત્તને સહુ વચ્ચે અપરાધી તરીકે જાહેર કરવા.
Jain Education International
For Private & Personal Use Only
**
www.jainelibrary.org