Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદેશ ટીકાને સરલ અનુવાદ
એમ કબુત્રીને અને ધનદત્તના ગુણેનુ ભાટ અને ચારણની માફક વર્ણન કરીને ધનદત્તને કહેવા લાગ્યા કે–હે સજ્જન ! એ મુદ્રા તું રાખ, પરંતુ અમાને છેડી દે. ૨૨૬॥ અમા મોટા અપરાધના ભંડાર છીએ, તે પણ અમારા પર પ્રસાદ કરીને અમાને ધનની ભીક્ષાની જેમ વિત આપ: અમેા ફરીથી કયારેય પણ એ પ્રમાણે કશુ નહિ. ૨૨૭ા તેઓએ એ રીતે આજીજી કરવા માંડવાથી પોતાના મિત્ર સહિત ધનદત્તે પણ તેઓને અત્યંત સખત તના કરીને મુક્ત કર્યાં. અને તે મુદ્રિકા પણ તેઓને સુપ્રત કરી! અહા! ઉત્તમજનાના પંથ. !!! ॥ ૨૨૮॥ ताण नमो ताण नमो ताण नमो गुणनिहीण ताणनमो ।
गिहिणो वि अधणिणो वि हु परम्मुहा जे परधणस्स ॥ २२९ ॥
અર્થ :-તેને નમસ્કાર હા, તેને નમસ્કાર હા, તે ગુણના ભંડારેને નમસ્કાર હા: કે-જેએ ૨૨૯॥ ત્યારથી છતાં તેમજ અધનીક હાવા છતાં પણ પારકાનાં ધનને વિષે પાત્, મુખ છે! ગૃહસ્થી હાવા માંડીને તે કપટી વિષ્ણુકા ભયભીત થયા થકા ધનદત્તને વિષે સુવિનીત બની ગયા ! અથવા એવી કઇ સિદ્ધિ દુલ ભ છે કે-જે વ્યવહારશુદ્ધિને વિષે પ્રાપ્ત ન થાય? ૨૩૦॥ એ પ્રમાણે શુદ્ધ ન્યાયથી તેમજ વિવિધ બુદ્ધિથી વેપાર ચલાવતા ધનદત્તે શુભ કર્મના ઉદયને લીધે ઘણુંજ ધન મેળવ્યું. ૨૩૧॥ કહ્યું છે કેदानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः । सुकृतं सुप्रभुत्वं च पञ्च प्रतिभुवः श्रियः ॥ २३२ ॥ અર્થ:- દાન, ઉચિતતા સાચવવાનું વિજ્ઞાન, સુપાત્રાને સંગ્રહ, સુકૃત્ય, અનેઉત્તમ પ્રભુતા એ પાંચે લક્ષ્મીના સાક્ષીએ છે. ૫૨૩૨૫
આ બાજુ ધનદત્તના પિતાનાં મૂળવતન પાતનપુર નગરમાં એવુ બન્યું કે-તે પાતનપુરના રાજાને ‘ ધનદત્તના પિતા વસુદત્ત ઉપરના’ કાપ ઘણા ભુલાઇ ગયેા: એ સ્થિતિમાં અવસર મન્યા જાણીને ધનદત્તના ગાત્રીયજનાએ રાજાને વિનતિ કરી ધનદત્તની મૂળવતનમાં કે- હે સ્વામી! પેાતાના દુષ્ટ ચરિત્રથી વગેાવાએલ તે દેશજવાની તત્પરતામાં નિકાલ થયેલ વસુદત્ત, કર્મોથી હણાયા થકા મૃત્યુ પામ્યા છે, દ્વેષી મ`ત્રીઓએ નાખેલું પરન્તુ તેના પુત્ર ધનદત્ત છે તે ન્યાયી ચિત્તવાળા, બહુગુણુવાન વિઘ્ન. અને બહુ ધનપતિ થયેા છે: જો આપ આજ્ઞા ફરમાવે તે આ નગરમાં આવે. ' ૨૩૩ થી ૨૩૫।। રાજાએ પણ ધનદત્તને પેાતાનાં નગરમાં લાવવાને આજ્ઞા આપીને માણુસ મેાકલ્યા: માણુસે જઇને ધનદત્તને રાજાની તે આજ્ઞા જણાવી: ધનદત્તે પણ કહ્યું- જલદી આવીશ. ૨૩૬॥ પરંતુ અહિં ઉઘરાણી પતાવવાના કારણે મને ત્યાં આવતાં થાડા પણ વિલંબ થશે.’ એ પ્રમાણે કહીને આવેલ માણસને વિદાય કર્યો. ધનદત્ત હવે તનપુરના રાજાની આજ્ઞાથી તેને મૂળવતન જવાના છે, એ વૃત્તાંત લેાકેાના સ્પષ્ટ જાણવામાં આવ્યો. ૫૨૩૭ાા સદા યમરાજ જેવા અમાત્યા તે વાત જાણીને ચિંતવવા માંડચા કે-આ ધનદત્ત પાતાની સાથે એકલું શરીર જ લઇને આબ્યા હતા: છતાં હુવે
करिस्सामा x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org