Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
રર૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટકા સરલ અનુવાદ નીવડી: પૂર્ણિમાનો ચંદ્ર સ્નાથી શોભવાની જેમ તે વધૂથી અજિતસેન અધિક ભવા
લાગે. ૩૭ના એક દિવસે રાત્રિને વિષે સુખે સુતેલી તે શીલશકન મુજબ પ્રવૃત્તિ વતી એ શીયાળને શબ્દ સાંભળે: સાંભળીને તેણે જોયું કેકરવા જતાં શીલવતીને શીયાળ નક્કી એમ કહે છે કે- અત્યંત નજીકની નદીમાં પાંચ મળેલ વિદાયગીરી કોડધન તણાતું આવે છે તેને જે અથી હોય તે તે ધન ગ્રહણ
કરો અને મને ભૂખીને ભક્ષ આપે.” l૩૭–૩૮ શીયાળનું એ પ્રકારનું વારંવારનું આકંદન મન પર લઈને શીલવતી ચિંતવવા લાગી કે “શીયાળ કહે છે તે અમિત વ્ય; પછી તે ભક્ષ્ય કેમ? અર્થાત દ્રવ્ય કદી ભક્ય હોય?' ૪૧ વળી પંખીઓનાં વચન પણ કદિ મૃષા હોતાં નથી અને તેમાં પણ શિયાળનું વચન તો વિશેષે કરીને મૃષા હેતું નથી ! બીજી વાત એ છે કે- ' અમારા ઘરમાં પણ એટલું દ્રવ્ય નથી, આતે બહુ દ્રવ્ય છે! n૪૧ તેથી કરીને તે ધન લેવાને માટે જવું અને ખાત્રી છે છતાં પણ સત્યપણાની ખાત્રી કરૂં; પરંતુ હમણું એ વાત કોઈને જણાવું તે પણ કઈ માનશે જ નહિ. / ૪ર છે એ પ્રમાણે વિચારી ધીરેથી ઉઠી અને પાણી લાવવાના દંભથી ઘડો લઈને નદીએ પહોંચી ત્યાં તેણે નદીમાં તણાઈને આવતું એક મૃતક-મડદું દીઠું. ૪૩ તેની કેડે કાંઈ બાંધેલું જોયું એટલે તુર્ત જ નદીમાં પેસીને તેણીએ મડદાંની કેડેથી કેડ-કોડની કિંમતનાં પાંચ રત્નની પોટલી ઉત્કંઠિતપણે ગ્રહણ કરી! ! ૪૪ છે અને તે મૃતક, શીયાળને આપીને તત્વને અર્થ પામેલી તે સત્યાધિક શીલવતીએ ઘેર આવીને શય્યા ઉપર તે રત્નની પોટલીને કઈ દેખે નહિ તેવી રીતે ગોપવી. ૪૫ | “આ હર્ષનું કારણ સ્વામીને સવારે જણાવશે અને તે રત્નની પિટલી આપીશ” એમ ચીંતવીને નિશ્ચિંત હૃદયવાળાની જેમ તે સુખે સૂતી. ૪૬ શીલવતીનું એ પ્રમાણે રાત્રે જવું આવવું જોઈને તેને પતિ ચિંતવવા લાગે કે-અહહ! અસતીની માફક આ નારી પણ નક્કી સ્વચ્છંદચારિણી છે ! ૪૭ અમારા કુળને કલંકિત કર્યું નકકી આ સ્ત્રી અનીતિવડે અનીતિઓ ચલાવ્યા કરશે ! સ્ત્રીઓનું કેવું આશ્ચર્યકારી અનર્થ ભરેલું દુશ્ચરિત્ર . ૪૮ ધિકાર છે કે મારા જે નેહવાળે અને તેની ઈચ્છામાં આવે તે વરતુ પૂરી પાડવામાં કલ્પતરૂ સમે ભત્ત હોયે સતે આ સ્ત્રી અન્યને વિષે રકત છેઃ અહે, સ્ત્રીનું ગૂઢ હૈયું! જ કહ્યું છે કે સ્ત્રીઓ, નેહથી-વિદ્યાથી-બુદ્ધિથી-શૌર્યથી-ઈર્ષોથી મીઠાં વચનથી ભય બતાવવાથી–ધન અપાવાથી-વિનયથી-ધથી-ક્ષમાં રાખવાથી કેમલતા દેખાડવાથી–લજજાથી યૌવનને ભેગ આપી દેવાથી-સત્યસ્વરૂપે રહેવાથી–દયા લાવવાથી કે પરાક્રમ આદિ ગુણોથી વશ થતી નથી ! ઘણું દેલત આપવાથી પણ વશ થતી નથી ! કારણકે ચિત્ત દુરશીલ છે:
૫ એમ વિચારીને વિરક્ત બનેલા પતિએ શીલવતીનું તે કૃત્ય સવારે પિતાને જણવીને સમાન દુ:ખવાળા પિતાની સાથે તે બુદ્ધિમાને વિચાર કર્યો કે-જ્યાં સુધી આ સ્ત્રીને લેકમાં દુર્ગધની જેમ અવર્ણવાદન પ્રસરે ત્યાં સુધીમાં કાંઈક ન્હાનાથી તેને તેના પિતાના ૧ ન્હ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org