Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
Re
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ સરાગતયા પ્રવર્ત્ત નહિ: ૫૧૫ આ ગાથાની અન્ય અન્ય ગ્રંથમાં વિસ્તૃત વ્યાખ્યા આ પ્રમાણે છે કે · સ્ત્રીઓનાં રાગ પેદા કરનારાં ગુપ્ત અંગોને ઇરાદાપૂર્વક જોવાં કે સ્પર્શવાં નહિ. કાઇ અચાનક રીતે તેવાં અગા ઢષ્ટિએ પડી જાય કે સ્પર્શવામાં આવી જાય તે તેમાં રાગબુદ્ધિ કરવી નહિ. કહ્યું છે કે:-ન્ન રાજ્ય વમત્રખું, પાવરમાળતમ્ । રાગદ્વેષો તુ ચૌ તંત્ર, યુધ: પરિવ ઊઁચેત્ ॥॥ અથ :-ષ્ટિએ પડી ગએલું રૂપ ન જોવું તે શકય નથી, પરંતુ તેમાં જે રાગ અને દ્વેષ થાય છે તે મુધજનાએ કરવા છોડી દેવા. ॥૧॥ ગાયનું મૂત્ર પણ તેની ચેનિનું મર્દન કરીને લેવું નહિ. જયારે પેાતાની મેળે મૂત્ર કરે ત્યારે જ લેવુ. કદાચ તેને જરૂરી અને તત્કાળ ખપ હાય તા ચેનિમન કરીને ગ્રહણ કરે, પરન્તુ તેમાં શગ કરવા નહિ, તથા સ્ત્રીસેવન વિગેરે ખાખત કુસ્વપ્ન આવે તે તેમાં તેા તુરત સાવધાન થઈને આ પ્રમાણે યતના કરે = કામની દુષ્ટતા ચિંતવવા પૂર્ણાંક વૈરાગ્ય ભાવના ભાવે કે-“કામ એ શલ્ય છે, કામ એ વિષ છે, કામ એ ઝેરી સર્પ સમાન છે, કામેાની પ્રાર્થના કરતાં કરતાં આત્માએ નિષ્કામા-કામા મળ્યા પહેલાં જ દુર્ગતિમાં જાય છે! ॥૧॥ ક્ષણમાત્ર સુખવાળા, દીર્ઘ કાળ દુ:ખવાળા, અત્યંત દુ:ખવાળા, નિશ્ચિત સુખવાળા, સંસારથી જેએના મેક્ષ થવાના છે તેએના શત્રુસમા અને સઘળા અનચંની ખાણુ સમા કામભોગેા છે. ।।૨॥ ”
૨ મ
એ પ્રમાણે કામ પ્રતિ વૈરાગ્યભાવના ભાવવા પૂર્વક જ નવકાર ગણવા વિગેરે મગલિક કરવા પૂર્વક સૂઈ જવું, કે જેથી કુસ્વપ્નાદિ આવે જ નહિ! કદાચિત્ મેહના ઉયથી કુસ્વપ્નમાં સ્રીસેવન આદિ બની ગયું હેાય તે તેમાં તત્કાલ જાગીને ઇરિયાવહિ પડિકમવા પૂર્વ કે ૧૦૮ શ્વાસેાશ્વાસ પ્રમાણે કાઉસગ્ગ કરવા તથા બિયરોગને અ૦’સ્ત્રીઓનાં મુખ, આંખ, કાન, નાસિકાદિ જોવાઇ જાય તેમાં, તથા ૨' શબ્દથી સ્રો જોડે ખેલવા વિગેરેના પ્રસંગ પડે તેમાં સૉંત્ર સૃષ્ટિ તુરત જ પાછી ખેં'ચી લેવી એ યતના છે. કહ્યું છે કેगुज्झोरुत्रयणकक्खोरअंतरे तह थणंतरे दहुँ । साहरइ तओ दिहिं, न य बंधड़ दिडिए दिहिं ॥ १ ॥
અર્થઃ–સ્ત્રીઓનાં ગુ॥ અંગેો-સાથળ-મુખ-કાખ-૪સાથળનાં મૂળમાં કે સ્તન વિગેરેના અંતરને જોઇને તે ઉપરની દૃષ્ટિ તુરત ખેંચી લેવી અને તેની ષ્ટિ સાથે ષ્ટિ મેળવવી નહિ. ॥૧॥ એ પ્રમાણે સર્વત્ર યતના સાચવવી એ પ્રમાણે આદ્ય પચાશક(?)માંના તે ઇન્નાલળે લેાકની વ્યાખ્યા અહિં પૂરી થઈ.
બ્રહ્મચર્યની નવવાડ.
[બ્રહ્મચર્યનાં પાલન માટે મુખ્યત્વે જેમ મુનિને આશ્રયીને નવવાડ શાસ્ત્રમાં જણાવેલ છે
:
* • ભોગવે નહિ તેાય ભવસાયર અે; કરતા યુવતિનું ધ્યાનઃ ચતુરનર ! શ્રી છનવાણી હા ભવિષણું ! મિત્ત ધરા. [ જીવવિજયકૃત શીયલની સઝાય ]. ૨ નિહ્રામ ×।૩ સંલારમુજવણ × । વર્ગ ગભીરા ' સુધી ચર લેગસ. | ૪ ઘેર × 1
સાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org