Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૧૪ શ્રી માદ્ધતિક્રમણ-વદિત્તુસૂત્રની માદ ટીકાના સરલ અનુવાદ
માનીશ નહિ: વળી પ્રત્યક્ષ દીઠેલામાં પણ તે યુક્તિથી યુક્ત છે કે નહિ તે વિચારવું. ઘરપા” એ પ્રમાણે ઉપકાર કરવામાં તત્પર એવા બીજા અનેક વ્યાપારીએએ પણ રાજાને વિન ંતિ કરવા પૂર્વક કહ્યું: છતાં પણ કુમ ંત્રીએએ અધિક ભરમાવેલ રાજાએ કોઇનું પણ માન્યું નહિ ૫૨૫૪૫ જ્યાં દુજના પ્રધાન હોય ત્યાં ન્યાયપરાયણ રાજા પણ શું કરે ? ઘરના નાથ ઉત્તમાત્તમ હોય છતાં ગૃહિણી અધમ હેાય ત્યાં કોઇ પણ કાર્ય સફલ કેવી રીતે થાય ? ારપપા ‘શુલધ્યાન વિના મેાક્ષ નથી તેમ લેણું આપ્યા વિના તારા છુટકેા નથી' એ પ્રમાણે છેવટમાં રાજાએ કો સતે રાજાની ઇચ્છા મુજબના સાક્ષી આપીને ધનદત્ત ઘેર ગયો. ા૨પ૬॥ ત્યારથી શુદ્ધચત્રવાને વિષે મુકુટ સમાન તે ધનવ્રુત્ત ચિંતાતુર અન્યા થકા પેાતાના મિત્ર સહિત વિવિધ ઉપાયા વિચારવા લાગ્યો, તેમજ મહુવૃદ્ધ જનેની સલાહ લેવા લાગ્યા. હરપળા મૂલદેવ વગેરે ધૃત્તોનાં દૃષ્ટાન્તા સાંભળે છે, છતાં પણ કાઈ ઉપાય જ હાથ લાગતા નથી ! તેથી ધનદત્તુરે દુઃસડ હૃદયદુ:ખને વહન કરવા લાગ્યા.૫૨૫૮ા અતિઘણુ પણ વસ્તુની આશાવાળુ જ દુ:ખ બહુજના સહન કરી શકે ê: આશા વિનાનું દુઃખ તા મહાન્ જનાને પણ અત્યંત દુસહ છે. રપા ત્યારબાદ મિત્રે કહ્યું-હે મિત્ર! તારૂં ધન લેવા માટે ધૂતો એ ધનદત્તને મિત્રનું આશ્વા- નક્કી આ કૃત્રિમ પાનુ રાજાને આપ્યું છે; તેથી તું ખેદ કરીશ સન અને પુણ્યપ્રભાવે નહિ, પ્રાય: સર્વોપ્રકારે પણ 'પુણ્યના જય અને પાપના ક્ષય કુમત્રીઓનું કપટ પ્રકટ હાય છે; આ સિદ્ધાંત પહેલાં પણ અહિં જ આવા પ્રપંચાને વિષે જ અનુભવેલ છે. ૫૨૬૦-૨૬૧ા મિત્રનાં એ ચાક્કસ અનુમાનવાળાં વચનાથી શુભશકુનની જેમ ધનદત્તે મનમાં ‘કદાચ ખચી પણ જવાય, એવી' આશા કરી! ખરેખર દુઃખના સમુદ્રમાં પડેલા જનાને સુવચન પણ પ્રવહણુની ગરજ સારે છે: ૫૨૬૨૫ શરીરે કવચ-ખાજવણી લાગવાથી ખરજ ઉપડેલની જેમ અહિં તહિં ભમતા ધનદત્ત, કેાઈ એક દિવસે ‘જાણે તેનાં પુણ્યે જ પ્રેર્યા હાય તેમ' સ્મશાને પહેાંચ્યા! ઘર૬૩ા ત્યાં (પિતાને મળેલ સ્થાન જોઇને) શાકને લીધે અશ્રુભીની અનેલ આંખાવડે પેાતાના પિતાના સંસ્કાર સ્થાને બનાવેલ ચાતરાની શિલામાં કાતરેલ (પોતાના પિતાનાં મૃત્યુનું) વર્ષ-માસ દિવસ વિગેરે જોયું ! ાર૬૪ા તે તારીખ જોવાથી ધનદત્તે જાણ્યુ કે રાજાએ લેણું કાઢેલ પાનામાં લખેલ વર્ષ તેા આ તારીખ પછીતુ છે! તેથી નિધાન પ્રાપ્ત થવાની માફક ધનદત્ત હર્ષાયમાન્ થયે! ॥૨૬પાા ત્યાં શોકનાં સ્થાને-સ્મશાને પણ ચેાકરહિત બનેલ ધનદત્ત પ્રમાદથી ભરપૂર બન્યા અને વિવેકવાન એવા તે પોતાના મિત્ર સહિત રાજા પાસે જઈને વિનવવા લાગ્યા: ર૬૬॥ હે દેવ! આપ જે આજ્ઞા ફરમાવે તે શેષની જેમ મસ્તકે ચઢાવુ` છું, પરંતુ તે પાનુ ધૂર્તો એ કલ્પિત ઉપજાવી કાઢેલું લાગે છે. ર૬ા કારણકે-હું કહું છું તેમાં ખાત્રી તરીકે મારા પિતાનાં મૃત્યુનું જે વ વગેરે લખેલું છે; તે મરણુંના દિવસ, અઢાર કાતરેલ છે તે આપ પોતેજ જુઓઃ હે દેવ ! એટલી મારી અરજ અવધારા. ર૬૮ા ન્યાયમાં १ न हु उवायं । २ स वहइ । आसासहिअं हि । ४ पुण्णस्स X |
થવાથી ધનદત્તની ફેલાએલ કીર્ત્તિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org