Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૦૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-"દિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
મૂલ્ય આપીશ. ૧૦૭–૧૦૮૫ ધનથી લુબ્ધ બનેલા એવા તે મૂખ જીણુ શેઢીએ પણ જલદી તે વાતને સ્વીકાર કર્યા. આશારૂપી પિશાચિનીથી હણાએલાએને શીરે જલદી વજા પડા ૫૧૦૯૫ કહ્યું છે કે:- ચૌવન ચા કરત, રારીર ચાધિપીદિતમ્ મૃત્યુરાજાંન્નતિ કાળાંન્તુળા નિહ્રષા||૧૦||
અર્થ: યૌવનને વૃદ્ધાવસ્થા ગળી ગએલ છે, શરીર વ્યાધિથી પીડાઇ રહેલ છે, પ્રાણાને મૃત્યુ ઇછી રહેલ છે: માત્ર એક તૃષ્ણા જ નિરૂપદ્રવ છે ૫૧૧૦
ભૂત ભરાએલ, લાભથી ક્ષુભિત થએલ, વિચારહીણુ અને ધૃષ્ટ હૃદયના તે ને મુઠ્ઠી, વસુદત્ત સહિત રાજા પાસે આવ્યા; એટલે રાજાએ તેને પાસે લાવ્યા અને કહ્યું-ધ્રૂજી રહેલ અને સર્વ દિશાથી ગળી રહેલ એવા પલિત અંગવાળા સ્થવિર ! જુઠ્ઠું મેલીશ નહિ: તારી ઉમ્મર પણ વિશ્વાસલાયક છે માટે સાચું હાય તેજ એલજે: ।૧૧૧-૧૧૨ આ સાંભળીને તુરત જ સત્યવાદીની માફક રાજાના પગે હાથ લગાડીને તે દુરાત્મા બુઢ્ઢાએ કલ્પિતવાણીથી સાક્ષી ભરી ! અને આત્માને પણ પાપથી ભર્યાં! ॥૧૧॥ ત્યારબાદ દુ:સહુ ક્રોધથી અધિક ક પતા રાજા સમસ્તજનાને ઉદ્દેશીને ખેલ્યા હું હું લેકે ! આ બંનેયનું દુષ્ટપણું જુએ. ૫૧૧૪ા અહા ! પાપથી દ્રુગ્ધ થએલા આ રાસાનાં હાડકાંની સંધિએ પણ કેવી ઢ=શિથિલ પડી ગઈ છે? છતાં પણુ તેની હે ! નગરધૃષ્ટતા અને અતિ નીચ પાપીતા ! કે-જેણે સભાની ચ અપેક્ષ રાખી નથી, પેાતાનાં પળીયાં ( ધેાળાવાળ)ની પણ લાજ આણી નથી ! મારાથી પણ તે ખીતા નથી અને કમથી પણ શકાએલા નથી! ૫૧૧૫–૧૧૬૫ આત્માના શત્રુ એવા આ વસુદત્તની પણ ઘણી આશ્ચર્યકારી ધૃત્ત ધૃષ્ટતા જીએઃ કે જે મારી ખુદની સામે પણ આવુ... માયાકપટ કરી શકેલ છે! ૫૧૧૭ણા દ્રોહાને વિષે મિત્રદ્રોહ, સમસ્ત પ્રકારના મૃષાવાદને વિષે થાપણ મૃષા, સકૂટને વિષે ફૂટસાક્ષી અને સમસ્ત કપટને વિષે વિશ્વાસુજન પ્રતિનું કપટ આ સમસ્ત મહાપાપા પાપચિત્રવાળા ખંને જણે કર્યાં છે; છતાં પણ ધૃષ્ટપણાથી તે દુષ્ટો મારાથી પણ અશકિત ચિત્તવાળા છે! ॥૧૧૮–૧૧૯॥ તે અને તેવા દુષ્ટ હાવાથી રાજાએ તે નેનુ બીજું પણ સમસ્ત ુચરિત્ર જણાવવા પૂર્વક ઉચ્ચારીને અને તે દુર્વ્યરિત્રા તેઓએ જે જે જનાની સાથે કર્યા તે તે જનાનાં નામેા વિગેરે દેખાડીને ન્યાયાધિકારીઓને કહ્યું-હું હું ન્યાયાધિકારીએ આ અને દુની`તિકારકાના ફ્રેંડ શું? તે તમે કહેા. ન્યાયાધિકારીઓએ ખાટા સાક્ષીની જીભ છેદી, પણ કહ્યું-આપ જે આજ્ઞા ફરમાવા તે તે બન્નેના ઈંડ અને થાપણ એળવનાર ॥ ૧૨૦-૧૨૧ / આથી ક્રોધના ખખતર રૂપ અનેલા નૃપતિએ વસુદત્તને દેશનિકાલ સજા, ફૂડસાક્ષી પૂરનાર વ્રુદ્ધની જીણુની રેખા હણાઇ ગએલી જીભને પંખીની પાંખની જેમ કાપી નાખી. વસુદત્તના અને હાથ કાપતા હતા તેવામાં · સાહેબ ! એ મારા મિત્ર છે,’ એમ વિનંતિ કરીને સામદેવે છે।ડાવ્યા ! અહા, અને મિત્રા વચ્ચેનું અંતર !!! ૫૧૨૨-૧૨૩ા આથી રાજાએ, · તે અન્યાયકારી હેાવાને લીધે તેનું સ`સ્વ હરીને તેહમાં કૃમિ પડેલ કુતરાને ઘરમાંથી હાંકી કાઢે તેવી રીતે તેને વસુદત્તને) હું ગળું જ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org