Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૮૧ વરદાન માગ:” ૭૯-૮૦-૮૧ છે (એ પ્રમાણે રાજાનાં ઉદાત્ત વચને સાંભળીને) ધૂર્ત બેલ્યા,
મને અભયદાન આપ.” રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું: ઠગાએલ રાજાએ ઠગની કારણ? પોતાનું કરેલું (બેલેલું) સર્વથા પાળવું” એ વિબુધચતુરાઈથી પ્રસન્ન થઇને જનોને ક્રમ છે / ૮૨ આથી પૂર્વે તે પૂર્વે હું પિતે જ છું' ઠગને આપેલુ અભયદાન એમ પિતાને જાહેર કરીને અને દ્વાર ઉઘડાવીને સન્મુખ આવવા અને કરેલું સન્માન પૂર્વક રાજાને પ્રણામ કર્યા! પગમાં પડે છે ૮૩ રાજાએ પણ
તેની પીઠ પર હાથ ફેરવ્યું અને તેને નવું જીવિત આપ્યું તથા સુપ્રસાદ ! સજજનેનું બેલેલું વચન અન્યથા થતું નથી. u૮૪છે ત્યારથી રાજાની મહેરબાનીને લીધે નિઃશંક ચિત્તવાળો થએલ તે ધૃત્ત માતેલા સાંઢની માફક નગરમાં સ્વછંદપણે ભમે છે, વિલાસ કરે છે, પૂરવાસીજનોને અનેક પ્રકારની કલાઓ દેખાડવા પૂર્વક આનંદ પમાડે છે અને પિતાનું અતિ આશ્ચર્યમય ચરિત્ર પ્રકાશે છે. ૮૫-૮દા તે પ્રમાણે વર્તતાં તે ધૂર્ત પણ સુખી થયે એક દિવસે તેણે વિચાર્યું કે- હવે અવુિં રહેવામાં તેવી ધૂર્તતા થવાની નથી, માટે અહિંથી દૂર ચાલ્યા જઉં ! ધિકકાર છે દબુદ્ધિપાને ૮૭ બાદ તે ધૃત્ત, રાજાને પણ કહ્યા વિના ચોરની જેમ છાનો નગરમાંથી નીકળીને ભૂતથી પરાભવિત થયે હોય તેમ ભમવા લાગ્યો ! I ૮૮ ૫ હજારો નગર-શહેર અને ગામડાં વિગેરેને ઠગતો એ ધૂર્ત ક્રમે કરીને ભુવના
વાંસ નામના નગરે આ. . ૮૯ ળ તે નગરના ઉદ્યાનમાં તેણે ધૂર્તતા કરવા શહેર “શજ ચ પિ” નામે વૃક્ષની નીચે વિશ્રામ લીધે અને અત્યંત છોડીને ભાગેલ ધૂને ઉંચી શાખાઓ વડે આકાશતલને ચાટતો હોય તેવા અને વિકસેલાં દેને પણ ઠગ્યા ! પુષેિ જઈને ઉલ્લાસથી વીંટળાઈ વળેલા ભમરાઓના સમૂહના સ્થાન
જેવા અત્યંત વિવાર પામેલા તે પ્રશરત રાજચંપાને તે ધૂ આદરપૂર્વક જોવા લાગ્યું. મેં ૯૦-૯૧ મે વિવિધ સંકલ્પથી કપેલા તે ચંપકવૃક્ષને જોઈને પૂર્વ અત્યંત પ્રમુદિત થયે અને પિતાની મેળે જ બોલવા લાગ્યું કે “આ વૃક્ષ અતિ મનોહર છે, તેથી અહિ સુવર્ણ અને મણિમય સાત મજલાનો મહેલ બનાવ યુક્ત છે; એ મહેલની પાસે સર્વ અંતેઉરીઓના માટે મણિમય ઓરડા બનાવવા યુક્ત છે અને આ બાજુ કીડાવાવડીઓ બનાવવી, આ સ્થળે કીલ્લામય વનખંડ, આ સ્થળે અક અને હાથીઓની શાલા કરવી અને એ ર તે ચક્રવતીની માફક મહદ્ધિક એ હું અહિ રહે એ યુક્ત છે!” છે ૯૨ થી ૫ તે ધૂર્તનું તેવા પ્રકારનું અસંબદ્ધ અને અસંભવાળું વચન સાંભળીને તેને તે ચંપકવૃક્ષની અધિષ્ઠાયક દેવીએ કહ્યું-“દુશ્ચત્રેિથી ઘણું દેશને ઠગવાવાળા હે ધૂર્ણહજુ તે દશ્ચત્રિને નિર્વહે છે, પછી તે મૂઢ! ફેગટ કેવી રીતે એવું બોલે છે ? A ૯૬-૮૭ / હે નિલક્ષણ! તારી પાસે કાંઈપણ દ્રવ્ય હું જોતી નથી કે-જેથી કરીને એવા પ્રકારનું સુલક્ષણ પણ તને સિદ્ધ થાય:દેવીનું તેવું બોલવું સાંભળીને ધૂને પણ દેવીને કહ્યું- હું તને આ જે વચન કહું છું તે યાદ રાખજે, કે-“એ બધું સાત દિવસની અંદર ન બનાવું તે તારી સામે અગ્નિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org