Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટીકાને સરલ અનુવાદ ૧૭૯ બારણું ખેલ્યા વિના પણ તું આ પુસ્તક લે. આથી પુસ્તકમાં લુબ્ધ એવા તે પંડિતે પુસ્તક લેવા સારૂ બારણામાંથી માત્ર હાથ બહાર કાઢો. એટલે તેને હાથ, શસ્ત્રથી કાપીને અને લઈને મહાપાપી પૂર્વ ત્યાંથી ચાલ્યા ગયે ! અથવા કપટીએને કયો ધંધો અજાણ અને અકરણીય હેય? | ૪૮-૪૯ . ત્યારબાદ પંડિતના કાપેલા તે હાથને પોતાના હાથે સાથે બાંધીને તે ધૂર્ત, તે પ્રતિજ્ઞા કરનારી કામસેના ગણિકાને ઘેર પહોંચે ! તે ધૂર્તાએ આ ધૂર્તને ઓળખે. ગણિકા તેની સાથે કૃત્રિમ પ્રેમ દેખાડવા લાગી: ગણિકાની તે સર્વચેષ્ટા તે પૂર્વે પણ જાણી લઈને અને તેની જોડે સ્વચ્છેદે રમીને એવામાં શૌચ (શરીરશુદ્ધિ કરવા)ના દંભથી જાય છે, તેવામાં તે મહાવૃત્તો કામસેનાએ તેને હાથથી પકડ્યો: એ ધૂર્ત પણ છેદીને બાંધેલા પંડિતના હાથને પિતાના હાથથી છેદીને (અલગો કરીને) અને ગણિકાની સાર વરતુઓ ઉઠાવી લઈને ત્યાંથી નીકળી ગયે! . પ૦-પ૧–પર છે પ્રભાત થયું એટલે તે કામસેના ગણિકા રાજાની સભામાં આવી અને તે હાથ બતાવીને બેલી-કે હવે તપાસ કરો:નગરમાં જે કપાએલ હાથવાળે જણાય તે જ ધૂર્ત છે એમ જાણવું રહે છે. પવા આમ કહીને તે ગણિકા જેવામાં “કેઈથી પૂર્વ ઓળખી શકાય નહિ એ ધૂર્ત ઓળખી કાઢયે !' એ પ્રકારે ગર્વ વહન કરે છે તેવામાં તે હાથ કપાએલ પડિત પિકાર કરતો રાજસભામાં આવ્યો. ૫૪ તે પંડિત
બનેલ વૃત્તાંત કહ્યું તે આખી સભા તે વેશ્યાને હસવા લાગી! કપટના પર્વત જેવા ત્યારબાદ કપટનો જાણે પર્વત હોય તેવા એક રાજધોબીએ તે ધૂને બેબીએ તે ઠગને પકડવાની પ્રતિજ્ઞા કરી. પપા એક ૧ દિવસે દુનીતિમાં આસક્ત પકડવાની પ્રતિજ્ઞા એવો તે પૂd, તે બેબીને ઘેર આવ્યું. બેબીએ તેને “પર કરી, તો તે છે તે છે કે અવિવાહિત છે? એમ પૂછવાથી “અવિવાહિત છું” એમ ધોબીને પણ ઠગ્યો! જણાવ્યું અને સાથે જણાવ્યું કે-કલિંગ દેશથી આવું છું. ૫૬
બેબીએ તે ધૃત્તને શંકાથી પિતાના ઘેર યતના પૂર્વક રાખે. કપડાં ધોવામાં હળવા હાથવાળા એવા તે ધૂ ધાબીનાં વસ્ત્રો સુંદર રીતે પખાળતા રહીને ધાબીને રંજિત કરી દીધું ! / પ૭ એ પ્રમાણે દિવસે જતાં બેબીને વિશ્વાસમાં લઈને એક દિવસે બેબીને સૂતો મૂકીને ત્યાં રાજાનાં છેવા આવેલાં સુંદર વસ્ત્રો લઈને નાઠો ! આથી ધોબી પણ લેકમાં હાંસી પામ્ય! ૫૮ એ પ્રમાણે તે નગરમાં ધૂર્તને પકડવાના ઉપાયથી સર્વ કે મુંઝાઈ ગયે સતે ધૂર્તને પકડવાની તે પ્રતિજ્ઞા, અન્યાય દૂર કરવાના સ્વભાવવાળા રાજાએ
કરી. ૫૯ ત્યારબાદ દ્વારપાલને બોલાવીને રાજાએ કહ્યું. રાજાએ પ્રતિજ્ઞા લીધી તે રાત્રે નગરના દરવાજામાંથી જતા કોઈ પણ માણસને તારે રોકવા ધુ રાજાને પણ ઠો! અને દરેક પળનાં દ્વાર બંધ કરવા.” એમ કહીને ઘોડા ઉપર
આરૂઢ થએલો રાજા એકલે ધૂને શોધતા નગરમાં સર્વ સ્થળે ફરવા લાગ્યા. આથી તે ધૂ, ધાબીની જેમ ધોગ જવાને બહાને વસ્ત્રોને ગધેડા પર ભરીને
( ૧ કથા
૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org