Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસત્રની આદર્શ કોને સરલ અનુવાદ ૧૪૭ બલવું સાંભળીને આ વસ્તુઓ લેવી તે વાઘનો વળાવે સ્વીકારવા જેવું છે, ચારને કેટવાળ તરીકે સ્વીકારવા જેવું છે અને દૂધના રક્ષણ માટે બીલાડે કબૂલવા જેવું છે” એમ જાણવા છતાં “કામાં ઠગવાને યોગ્ય છે, એ ઉક્તિ અનુસાર” વસન્તશ્રીએ તે દરેક વસ્તુઓ
“રાજાને મહાન પ્રસાદ” એમ કહીને સ્વીકારી લીધી! ! ર૧૪ક્રમે બદ આશય ખુલે ૨૧૫ n એ પ્રમાણે વખત જતાં પિતાને મલીન આશય વસકરવા મદનવેગ રાજારાએ જતશ્રી પાસે ખુલ્લો કરવાના ઇરાદે આશામાં ને આશામાં રાજાએ ઉપરાઉપર મેકલેલ વસન્તથીને વસ્તુઓ મોકલતા રહેવા તરીકે અને સુખ સમાભટણું અને સંદેશા. ચાર પૂછતા રહેવા તરીકે કેટલાય દિવસે વિતાવ્યા. તે ૨૧૬
ત્યાર બાદ “ઉત્તમોત્તમ ૨મણની સ્પૃહાવાળે હું રાજા છું અને તે ઉત્તમ છે.” એ પ્રમાણે લક્ષક =સંબંધદાર શબ્દથી રાજાએ દૂતીદ્વારા પિતાને આશય વસન્તશ્રીના લક્ષ્ય પર આક્યો! ૨૧૭ | ત્યાર બાદ કામવાસનાથી પીડાતા તે રાજાએ, વસન્તશ્રી પાસે હૂતી દ્વારા પિતાને તે દુષ્ટ અભિપ્રાયને વાચામાં પણ રજુ કર્યો! અહે મન્મથના પૂરની વૃદ્ધિ! ૨૧૮ વસન્તશ્રીને રાજાને તે અભિપ્રાય તેના દેહને બાળવા સમર્થ થયે નહિ. માત્ર કાનમાં પિસતાં-પેસતી વખતે જ બાળનાર થયે. કારણ કે પહેલાં અંતરમાં તે અભિપ્રાયને સહન કરી લીધેલ છે. ૨૧૯ છે એટલે થએલ પરિતાપ પણ (તને દુષ્ટ વાતને
ઉત્તર આપવામાં જડબુદ્ધિ બની ગએલ વસન્તશ્રીનાં બુદ્ધિબલરૂપ વસન્તશ્રીના મનને પાણીને શોષી લેવાપૂર્વક જે પરિતાપે વસન્તશ્રીને સજજડ પીડા આદર માનીને રાજાનું કરેલ) તેવો પીડાકારી તે હેત. / ૨૨૦ છે “વસન્તશ્રીને મેં રાત્રિને વિષે વસન્ત- આપનો આશય આપે કહ્યા પ્રમાણે જણાવ્યું છે અને વસન્તશ્રીના ઘેર આવવું, અને શ્રીએ તેને કેઈપણ પ્રકારે નિષેધ કર્યો નથી” એ પ્રમાણે વસતશ્રીને આદર ! વસન્તશ્રી પાસેથી પાછી આવેલી તે દૂતીએ રાજાને જણાવ્યું:
એટલે “જે વાતને નિષેધ કર્યો નથી તે વાત માની કહેવાય? એમ સમજીને રાજા પ્રમુદિત થયો. ૧ ૨૨૧ છે અને કામવાસનાના વેગને આધીન બને તે મદનવેગ રાજા, કામી પુરૂષને માટે કામધેનુ ગણાતી ત્રિને વિષે વસન્તશ્રીના મકાને ચારની માફક ગુપ્ત રીતે આવ્યું ! ૨૨૨ છે. અત્યંત કામાત્ત એ આ રાજા વસન્તશ્રીને જોઈને અત્યંત પ્રમોદ ધારણ કરવા લાગે ! તે દેખીને તે સતીએ પણ તેને કાંઈક યુક્ત અને કાંઈક અયુક્ત એ પ્રમદ દેખાડ્યો ! ૨૨૩ ને રાજાને જોઈને થએલ દ્વેષ અને ખેદને મનમાં સમેટીને અને સહેજ ચેનચાળા વિવરીને વસન્તશ્રીએ રાજાને આસન આપવું વિગેરે ઉચિત આદર કર્યો! ! ૨૨૪ : “આપ અહિં પધાયો, તે મારી જેવી ઉપર પણ મહાન ઉપકાર કર્યો:”
૧-વ્યંજક-લક્ષક અને વાચક એમ શબ્દના ત્રણ પ્રકાર છે. “ વ્યંજક’ એટલે જે શબ્દના ઘણું અર્થ નીકળે તેવા વ્યંગ શબ્દ, “લક્ષક' એટલે કાંઇક સંબંધવાળે અર્થ નીકળે તે શબ્દ અને “વાચક' એટલે wટ અર્થ હોય તેવો શબ્દ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org