Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૫૦
શ્રી શ્રાદ્ધપતિકમણ-વાદિસત્રની આદર ટીકાને સરલ અનુવાદ
આનંદઘેલી બની ગઈ! ખરેખર વસંતશ્રીના ગે કુસુમશ્રીની આ વિકાસમાન સ્થિતિ ઉચિત છે. એટલે કે-વસંતઋતુની શેભાને વેગ મળે ત્યારે કુસુમની શોભા વિકસાયમાન બને તે ઉચિત છે. જે ૨પર છે વસંતશ્રી અને કુસુમશ્રી બંને, પ્રણામ કરવાં-આલિંગન કરવું-કુશલ સમાચાર પૂછવા વિગેરે વડે પરસ્પર એવી પ્રેમપૂર્વક ભેટી કે જાણે સાચા બહેનપણાને પામી ! છે ૨૫૩ છે પિતાની શક્ય તરીકે સગી બહેન હોય છતાં પણ શક્ય મિત્રભાવે સ્નેહ ધરાવતી નથી. જ્યારે આ વસંતશ્રી માનુષી તરીકે અને કુસુમશ્રી વિદ્યાધરી તરીકે વિજાતીય હોવા છતાં પણ આપસમાં અત્યંત નેહવાળી છે! અહે પતિનું ભાગ્ય !!! ૨૫૪ તે બંને સ્ત્રીઓની સાથે મળીને હરિબલે પિતાનું કાંઈક હિત વિચારીને અને કોઈ પુરૂષને કાંઈક સૂચના કરીને પિતાનું
આગમન રાજાને જણાવવા સારૂ મોકલ્યા. એ ૨૫૫છે તે પુરૂષ હરિબલ આવ્યાના પણ જઈને રાજાને કહ્યું “હે રાજન! આશ્ચર્યની વાત છે કેસમાચારથી રાજાને હરિબલ, બિભીષણને આમંત્રણ આપીને અને તેની પુત્રીને પરથએલ વજઘાત, ણીને નગરનાં ઉપવનમાં ક્ષેમકુશળ આવેલ છે!' ૨૫૬ કાનનાં
મૂળ સુધી ઉંડે પેસી ગએલ આ વાક્ય વડે હણાઈ ગયે હોય તેમ હતબુદ્ધિવાળો તે મદનવેગ રાજા વિચારવા લાગે-“ધિકાર છે કે-લંકા મોકલવામાં હરિબલ માટે ધાર્યું હતું બીજું અને થયું બીજું !” છે ૨૫૭. આ હરિબલ, લંકા કેવી રીતે
ગ? અને લંકાપતિ બિભીષણની પુત્રોને કેવી રીતે મેળવી? રાજાએ હરિબલને મહે. આ બધું સત્ય હશે કે અસત્ય ? હા ! હવે હું શું કરીશ? ત્સવ પૂર્વક કરાવેલ છે ૨૫૮ હરિબલનું આગમન સાંભળતાની સાથે જ તૃષ્ણાતુર નગરપ્રવેશ! એ આ રાજા, શિશુપાલની જેમ જે અત્યંત ક્ષોભ પામે
તેમાં કાંઈ પણ નવું નથી. અર્થાત હરિ કહેતાં કૃષ્ણની સેનાનું આગમન સાંભળીને શિશુપાલ પણ અત્યંત ક્ષોભ કયાં નહોતે પામે છે ૨૫૯ આમ છતાં ધણતાને અવલંબીને “કેઈના પણ તરફથી જેને ભય નથી એવા મને ભય કેનાથી ? માટે બહુમાન અને દાનપૂર્વક હું હરિબલને જોઉં અને પરીક્ષા પણ કરૂં: ' આ પ્રમાણે વિચારીને “ખરેખર આ હરિબલે મહાન કાર્ય કર્યું છે” એમ કહેવા લાગીને રાજાએ
હરિબલને તેની પ્રિયાની સાથે સર્વોત્તમ મહોત્સવ પૂર્વક હરિબલે પોતાની સ્ત્રીએ પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો ! ૨૬૧ છે હરિબલ પણ જોડે કરી લીધેલ સંકેત પિતાની બંને પ્રિયાને તથા અમૃત ભરેલા તુંબડાને પિતાના મુજબ રાજસભામાં લંકા મકાને પહોંચતા કરીને રાજાની સભામાં આવ્યો અને તે વખતે પ્રવાસનું ચમત્કારિક જ રાજાને દેવની જેમ પ્રણામ કર્યા. તે ૨૬૨ એ રાજાએ બહ વર્ણન રજુ કરવું. સન્માન કરીને “લંકા ગયો કેવી રીતે ? બિભીષણે પુત્રી કેવી
રીતે આપી? અહિ આવે કેવી રીતે ? વિગેરે સઘળી બીના હરિબલને પૂછો, એટલે શિક બુદ્ધિવાળો હરિબલ પણ બે-“હે પ્રમે! આપે ફરમાવેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org