Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૬
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતસત્રની આદશ ટકાના સરલ અનુવાદ
રીતિ છે. તે કપ૩ | ત્યારબાદ પ્રત્યુત્તરાંતિ–પ્રત્યુપકાર કરવાને ઈચ્છતા હોય તેમ તે રાજાએ, હરિબલને પિતાની કીર્તિ અર્પણ કરવાની માફક પોતાની પ્રફુલ્લ યૌવના કન્યા આપીને તે બંનેને શુભ દિવસે મહોત્સવ પૂર્વક વિવાહ કર્યો ! ૪૫૪ છે અને હસ્તમિલાપક અવસરે દીર્ઘકાળથી જમાવેલ પિતાનો પ્રતાપ સમર્પણ કરી દેવાની જેમ પરમ પ્રમે દથી સમસ્ત રાજ્ય પણ સમર્પણ કર્યું! અહો રાજાનું ઉચિતનું જાણપણું !!! || ૪૫૫ . બાદ પહેલાં કરેલાં અપાર દુષ્કૃત્યનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત કરીને નિપુણ રાજા, ચારિત્ર અંગીકાર કરી મુક્તિ પદને વર્યો. તે ૪૫૬ .
હવે આ બાજુ હરિબલનું પ્રથમનું નિવાસસ્થાન જે કાંચનપુર નામે નગર છે. તે નગરના “પોતાની પુત્રી વસન્તશ્રીની ચોમેર શોધ કરતા ” વસન્તસેન રાજાએ કોઈ મુસાફરના વચનથી હરિબલનું તેવા પ્રકારનું વૃત્તાંત સાંભળ્યું. . ૪૫૭ ] કહ્યું છે કે
वात्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाः ॥ तैलस्य विन्दुरिव वारिणि दुर्निवार-मेतत्रयं प्रसरतीति किमत्र चित्रम् ? ।। ४५८ ।।
અર્થ-કૌતુક ઉપજાવે તેવી વાર્તા, નિર્મળ વિદ્યા અને હરિણની નાભિમાં રહેલ કસ્તુ રીને અદ્દભૂત પરિમલ-સોડમ એ ત્રણને પ્રસાર, પાણીને વિષે તેલના બિંદુની માફક દુનિવાર છે તેમાં આશ્ચર્ય શું? ૪૫૮ ! “એ બીજે કઈ નહિ પણ મારો જમાઈ હોવો જોઈએ
એ પ્રમાણે ધારીને અને પ્રધાનપુરૂષના મુખથી તે વાતની ખાત્રી હરિબલે સ્ત્રીઓ સહિત કરીને અત્યંત હર્ષિત થએલ “અવસરેરચિત કૃત્યના જાણ - પિતાના પ્રથમના એવા તે વસન્તસેન રાજાએ હરિબલને પુત્રની જેમ પિતાની કાંચનપુર નગરે જવું, પાસે બોલાવ્યો. ૪પ૯ અત્યંત વિસ્મય અને હર્ષ બંને અને તે નગરના રાજાએ પેદા કરાવનાર હરિલ પણ મહત્વ પ્રાપ્ત કરેલ ઈન્દ્રની પણ હરિબલને રાજય માફક ત્રણેય સ્ત્રીઓની સાથે સમસ્ત ઋદ્ધિપૂર્વક કાંચનપુર આપવું ! આ. ૪૬“હે વત્સ! અગ્ય એવી સ્વેચ્છાચારીવડે
પણ તે વિશ્વને સન્માન્ય એ કઈ અદભૂત પતિ પ્રાપ્ત કર્યો, એ જોતાં તું ખરેખર ઉત્કૃષ્ટ ભાગ્યશાળી છે” એ પ્રમાણે વસન્તસેન રાજા વિગેરેએ પિતાની પુત્રી વસન્તશ્રીની પણ પ્રશંસા કરી. / ૪૬૧ “પ્રેમના સ્થળે પિતાનું સ્થાન જ આપી દેવું ગ્ય છે” એ હિસાબે સસરા વસન્તસેન રાજાએ પિતાના જમાઈ હરિબલને પિતાનું રાજ્ય સમર્પણ કરી દઈને અને રાણી સહિત દીક્ષા લઈને રાણી સહિત મુક્તિ પ્રાપ્ત કરી. તે ૪૬૨ | - હવે શત્રુન્યના વિસ્તૃત બલરૂપી અભિમાન સર્પને ગળી જવામાં મોર સમાન હરિબલ, ચડતા ભાગ્યેાદયે પ્રાપ્ત થએલ બંને વિશાલ રાજ્યનું પાલન કરવા લાગે છે ૪૬૩ . ત્યારથી તેની તે ત્રણેય સ્ત્રીઓ તો પટ્ટદેવીઓ બની! તદુપરાંત હરિબલે બીજી પણ ઘણી રાજકન્યાએનું પાણિગ્રહણ કર્યું ! . ૪૬૪ ૨ જીવોને અભયદાન દેવું, સુપાત્રદાન કરવું વિગેરે પુણ્યથી તે ભવે પણ અતુલકુલની પ્રાપ્તિ થાય તે આશ્ચર્યકારી નથી પરંતુ આ હરિબલે કરેલા
૧ કપુપર #કિશનવા ૨ ૩=-૩ણ રૂ; નીર :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org