Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શાહઝતિકમણ-વંત્રિની આ ટકા સરલ અનુવાદ ૧w તેને અનુકૂળ રહેવાથી અત્યંત કપાયમાન થાય છે.” I ૩૧૭ ત્યાર બાદ પહેલાં મેં (હું અગ્નિમાં પડ્યો વિગેરે) જણાવેલી કથા છેટી ન કરે, એમ વિચારવા પૂર્વક રાજાએ યમરાજને આમંત્રણ કરવાની કરેલ આજ્ઞાનો સ્વીકાર કરીને અને કોઈ પ્રકારની બુદ્ધિને ચિંતવીને હરિબલે રાજાની તે આદેશ સંબંધીની વાત બન્ને સ્ત્રીઓને જણાવી છે ૩૧૮ / રાજાને જમવાનું
કહેતી વખતે હરિબલને વારેલ હોવાથી બંને સ્ત્રીઓએ તે ( રાજાને સમસ્ત નાગરિકજનેની જમવા બોલાવવામાં આવેલ આ દુછ ફલ બાબત) સામાન્ય સમક્ષ હરિબળે ઘેર ઠપકે આપીને સભ્યતા ભર્યા શબ્દોમાં કહ્યું- “અમારી બુદ્ધિવડે ચિતામાં ઝંપલાવું? અમે અમારું રક્ષણ કરીશું: આ૫ ઉત્તમોત્તમ પ્રકારે દીર્ધકાળ
છે.” I ૩૧૯ II હવે રાજાએ પોતાને યશ-શરીર વિગેરે બધું જ બાળી નાખવા માટે હોય તેમ નગરની બહાર લાકડાની ગાઢ ચિતા સળગાવીને તૈયાર કરી! | ૩૨૦ ને ત્યાર બાદ હરિબલનું બહુમાન કરીએ છીએ એમ દેખાડવાને અને બીજાઓને તેવી ખાત્રી બેસાડવાને માટે રાજા અને મંત્રી બન્ને પરિવાર સહિત હરિબલને યમરાજ પાસે મેકલવા સારૂ આવ્યા! | ૩૨૧ / હરિબલ અગ્નિમાં પડવાનું કહે છે તે સાચું છે કે-દંભવાળું છે ? એ જાણવા સારૂ મનમાં આવે તેમ બોલતા નગરજને સંબ્રમપૂર્વક તે સ્થળે કૌતુક જેવાને એકઠા થયા છે ૩૨૨ નવા પાણીનાં પૂર માં પડેલા તરીયાને જુએ તેમ તે સમeત નગરજને ચિતાથી દૂર ઉભા ઉભા જઈ રહ્યા છે, તેવામાં તેઓ સહુના દેખતાં હરિબલ, મનમાં કાંઈક ચિંતવીને ચિતાના અમિમાં જલદિ પેઠે ! ૩૨૩ B અગ્નિમાં પેસતાંની સાથે હાહાર અને અશુપાત કરવા લાગી ગએલા નગરજનોએ શોકથી અને રાજા તથા મંત્રીએ હર્ષથી હરિબલને સ્પષ્ટપણે ભસ્મસાત્ થતો દીઠે ! ૩૨૪ /
“ રિ ! =ઈતિ ખેદે, વિષ્ણુના જેવા તેજવાન, ધીર અને વીરશિરોમણિ હરિબલને કપટી રાજાએ ફેકટ શું કામ બાળી નાખ્યો હશે ? અહાહા ! જાણ્યું: હરિબલની લહમી અને સ્ત્રીઓમાં લુબ્ધ એવા આ રાજાએ, “ખરેખર-ધિકાર છે કે-દુર્બુદ્ધિવાન મંત્રીની બુદ્ધિ જોડે મૈત્રી કરવાથી” આ પ્રકારનું આ બીજું ઘર કાર્ય કર્યું છે. ” ૩૨૬ ! ઈત્યાદિ
પ્રકારે તે વખતે જ લોકોમાં તે રાજા અને મંત્રી બન્નેની એક સમુદ્રના દેવની સહાયથી સરખી નિંદા પસરી. કારણ કે-હૃદયમાં છૂપાવેલું પણ ઉગ્ર પાપ હરિબલનું નિરાબાધ દુર્ગાની જેમ અત્યંત પ્રસરે જ છે. જે ૩૨૭ | આ બાજુ બચી જવું, અદશ્ય હરિબલ, સ્મરણ કરેલ સમુદ્રના દેવની સાનિધ્યતાથી અગ્નિમાં રહેવું અને વહેલી લેશમાત્ર દાઝયો તે નહિ, પરંતુ તપેલ જાત્યવંત સુવર્ણની પ્રભાતે ઘેર આવવું! માફક અતિ તેજદાર કાન્તિવાળો થયો ! ૩૨૮ | અંજન
સિદ્ધ પુરૂષની જેમ તે વખતે હરિબલ લોકોથી અદ્રશ્ય બજે! ત્યાર બાદ કેઈક સ્થળે કાલનિર્ગમન કરીને તે દિવસની રાત્રિના શાંત વાતાવરણવાળા પહેલા પહોરે જ પિતાના ઘેર આવો ! | ૩૨૯ ! (હરિબલને એ રીતે અગ્નિપરીક્ષામાંથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org