Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશે ટીકાને સરલ અનુવાદ ૧૪૧
अलसायंतेण वि सजणेण, जे अक्खरा समुल्लविआ ॥
તે વસ્થાતંતુકારા કa, = દુગન્ન દૂતિ | શ૨૭ | અર્થ:-સજન પુરૂષ, પ્રમાદ અવસ્થામાં પણ જે અક્ષરે બેલેલ હોય તે પત્થરમાં ટાંકણાથી કેરેલની માફક અન્યથા થતા જ નથી. ૧૨૭ વળી સ્વીકૃતનાં પાલનમાં પુરૂષોને જે થવું હોય તે થાવા જોઈએ તે મસ્તક છેદાઈ જાવ કે લક્ષમી સર્વથા ચાલી જાવઃ ૧૨૮ વળી અપવાદ જે છે તે તે સ્વીકારેલા કાર્યમાં આગળ જતાં જ્યારે કોઈપણ અનર્થ જણાતો હોય ત્યારે વિચારવા યોગ્ય છે અને તે અનર્થ, તેવા ભાવિ અનર્થના ત્યાગમાં જ નિશ્ચય કરવા ગ્ય છે. ૧૨૯ છે તેથી કરીને ભવિષ્યમાં જે થવું હોય તે થાવ, એમ ધારીને તે કાર્યને માટે અવશ્ય જઈશ. અથવા તો ન્યાય માગે ચાલનારાઓને વિષમ માર્ગ પણ “સમ” જ છે-ઉલટું પણ સીધું જ છે. જે ૧૩૦ છે અને કોઈપણ મારી ચિંતા નથી, પરંતુ “મારા ગયા બાદ સિંહ જેમ હરિણીને ઉચકી જાય તેમ રાજા તારું હરણ ન કરે:” એ પ્રકારે તારી
અત્યંત ચિંતા છે. જે ૧૩૧ છે એ પ્રમાણે સ્વામિનું ઉત્તમતાવસન્તીશ્રીએ પિતાની પૂર્ણ, નિર્દોષ અને સુંદર બલવું સાંભળીને ખુશ થએલી અને અને પોતાના શિયલની સ્વામિ વિરહ થતો હોવાના કદથી પીડિત થએલી એવી તે ચિંતાથી સ્વામિને વસન્તશ્રી, ગદગદ કંઠે બેલી “હે સ્વામી ! જે એમ જ છે તે નિશ્ચિત કરવાનું થતાં આપને તે માર્ગે માંગલિક છે, પરંતુ હું કલ્યાણકારી અને પતિની લંકા ભણું યશસ્વી! આપ કૃપા કરી સત્વર પધારજે, અને મારી ચિંતા વિદાય, અને સમુદ્ર વડે આપના શરીરને અશરીર ગણી બાળશો નહિ હું શીયલનું કીનારે વિમાસણ સુંદર રીતે રક્ષણ કરીશ. શીવરક્ષણમાં કુલબાળાઓ ચતુર
હોય છે. # ૧૩૨ થી ૧૩૪ . હું અજ્ઞાન છું. તે પણ વિનંતિ કરું છું કે-આપના જીવનનું રક્ષણ કરજો. અવિચારીપણે કાર્ય કરીને પતંગની જેમ મરણ તે–નહિ જ કરતા. તે ૧૩૫. કારણ કે-નીવન મા થવાનોતિ, શીવ પુષ્ય વતિ જા मृतस्य देहनाशः स्यात, धर्मादुपरमस्तथा ॥ १३६ ॥
અર્થ-જવતાં થકાં કલ્યાણની પરંપરા મેળવાય છે, અને જીવતો નર પુણ્ય કરી શકે છે. જ્યારે મરેલા માણસને દેહનો નાશ થાય છે અને ધર્મથી અટકવાનું બને છે. • ૧૩ અથવા તે હે પ્રિયતમ ! ચતુર પુરૂષોને વિશેષે શું શિખામણ આપવાની હોય તો પણ નેહઘેલી મહિલા જે તે પણ બેલે જ: છે ૧૩૭ છે સ્નેહમય અને મુગ્ધ બનાવે તેવી તે ભેળી અંગનાની અમૃત જરતી વાણીને સતત પીઈને ખુશ થએલ શાણે હરિબલ, ક્ષણવારમાં દક્ષિણ દિશામાં ચાલ્યો ! એ ૧૩૮ આ રીતે સવને અપૂર્વ મિત્ર હરિબલ, પિતાનાં સુખોથી વિખુટ પડતાં અને ઈન્દ્રિયેના વિષય સમૂહોને ત્યજી દેતાં ચઢતા પરિણામને જ રંગી બન્યું હોઈ મુનિની જેમ શોભવા લાગ્યું. તે ૧૩૯ ક્રમે તે હરિબલ, મોજાંના સુસવાટોથી તુટી પડતા સમુદ્રના વિકટ કીનારે પવનની જેમ આવ્યો. અથવા ઉદ્યમીને કોની માફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org