Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૬ શ્રી શ્રાદ્ધપતિકમણ-દિસવની આદર્શ ટકાને સરલ અનુવાદ અર્થ :-ત્રસ જીવોના રક્ષણ માટે જળ-ઈ-ધન અને ધાન્ય વિગેરે સમસ્ત પ્રકારે શુદ્ધ ગ્રહણ કરવું અને તેને વિધિપૂર્વક પરિગ કર. / ૧ / મહાભારત વિગેરે લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
संवत्सरेण यत्पापं, कैवर्तस्येह आयते ।
एकाहेन तदाप्नोति, अपूतजलसंग्रही ॥१॥ विंशत्यगुलमानं तु, त्रिंशदङगुलमायतौ ।। तद्वस्त्रं द्विगुणीकृत्य, गालयेज्जलमापिबेत् ॥ २ ॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान् , स्थापये जलमध्यतः ।
एवं कृत्वा पिबेत्तोयं, स याति परमां गतिम् ॥३॥ અર્થ -માછીમારને એક વર્ષમાં જે પાપ લાગે તે પાપ અણગળ પાણીનો સંગ્રહ કરનારને એક દિવસમાં લાગે. ૧ (જલ ગાળવા માટે) વિસ આંગળ લાંબું અને ત્રીસ આગળ પહોળું વસ્ત્ર લેવું અને તે વસ્ત્રને બેવડું કરીને જળને ગાળવું અને પછી પીવું. ૨ જળ ગાળેલા તે વસ્ત્રમાં રહેલા ત્રસ જીવને (જે કુવા આદિનું તે જલ હોય તે જ કુવા આદિનાં) જળમધ્યે યતનાથી મૂકવા. આ પ્રમાણે જળને વિધિ કરીને જે માણસ જળ પીવે
તે માણસ (ઉત્તરોત્તર) મેક્ષ ગતિને પામે. . ૩ , પૃથ્વી-પાણી- અગ્નિ શ્રી જૈન આગમમાં પૃથ્વી વિગેરે સ્થાવરને વિષે આ વિગેરે સ્થાવર પદાર્થોમાં પ્રમાણે જીવમયપણું કહ્યું છે-રામઢાઘમાળે, રૂઢવાણ ધ્રુવતિ કે અન્ય દશનામાં પણ તે વીવા | તે વરૂ સરસવમત્તા, જંતુરી ન માયંતિ છે માનેલ જીવસત્તા, ઇમિ ૩રાવે, નવા વિહિં પન્ના / તે પાવા
મિત્તા, સંજુરી ન માયંતિ / ૨ / અર્થ :-લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયમાં જે જીવે છે તે જીનાં શરીર જે સરસવ જેવડાં થાય, તે જંબુદ્વીપમાં સમાય નહિ! ! ૧ પાણીનાં એક બિંદુમાં જિનેશ્વરે જે જીવો કહ્યા છે (તે એટલા બધા છે કે-જે) તે જીવોનાં શરીર પારેવા જેવડાં થાય તે જંબુદ્વીપમાં સમાય નહિ. / ૨ / અન્ય દશનકાર ઉત્તરમીમાંસા વિગેરે શાસ્ત્રોમાં જણાવે છે કે-હુતાતતુઢિો, રે વિનૌ 7િ जन्तवः । सूक्ष्माः भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे ॥१॥ कुसुंभकुंकुमाम्भोवनिचितं सूक्ष्मબન્નમ: 7 દહેનાર વખ, ફાયૅ રાયતું ગઢમ્ ૨ અર્થ :- કોળીઆના મુખમાંથી નીકળતા તંતુમાંથી પડેલા એક બિંદુમાં જે જંતુઓ છે કે જે ભમરા પ્રમાણ થાય તે ત્રણ જગતમાં સમાય નહિ. / ૧ પાણીમાં એટલા બધા સૂમ (ત્રીસ) જંતુઓ ભરેલા છે કેકસું અને કેસરવાળાં પાણીમાંથી જેમ તે કસું કે કેસર જુદાં પાડવાં શકય નથી, તેમ જે તેને દઢ વસ્ત્રથી ગાળવામાં આવે તો પણ તે જંતુ વિનાનું બનવું શકય નથી. - ૨ . ભગવદ ગીતામાં પણ કહ્યું છે કે- હે અર્જુન! પૃથ્વીમાં પણ હું (વિષ્ણ) છું, વાયુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org