Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તની આદશ ટીકાને સરલ અનુવાદ ૧૦૭ ૩૬ રાધા કૃષ્ણ વિગેરેના વેષ ભજવનારા નો ૪૭ મહા સુદી ત્રીજે ગૌરીવ્રત (એકાસણું)
દ્વારા ખેલાતાં નાટકો વિગેરે જેવાં. કરવું. ૩૭ સૂર્ય સંક્રાતિના દિવસે વિશેષ પ્રકારે ૪૮ અક્ષયતૃતીયા (ઉ. ગુ. ૩)ના દિવસે દહિં, પૂજા-સ્નાનદાન વિગેરે કરવું.
ભાંગવું નહિ અને લ્હાણું વિગેરે કરવું. ૩૮ ઉત્તરાયણના દિવસે સ્નાન વિગેરે વિશેષ ૪૯ ભા. વ. ૩ કજલતૃતીયા અને શુદત્રીજ કરવું.
હરિતાલિકાતૃતીયા: તે બંને ત્રીજમા અનુ. ૩૯ રવિવાર–સોમવાર વિગેરે વારે રહેવા ક્રમે કજજલદેવતાની પૂજા તેમજ શીવ
તરીકે તે તે દિવસે એકાશન કરવું. પાર્વતીની પૂજા વિગેરે કરવું. ૪૦ શનિવારે (હનુમંત વિગેરેની) પૂજા માટે ૫૦ આસો સુદ ત્રીજ ગોમયતૃતીયા કરવી.
તેલ તલ વિગેરે દાન કરવું તથા વિશેષ ૫૧ માગશર અને મહામાસની સુદ અવિનાપ્રકારે સ્નાન આદિ કરવું.
યકી ચોથ (બંને વદ છે તે સંકષ્ટીથ ૪૧ કાર્તિક માસમાં સવારે વહેલા ઉઠીને કહેવાય છે.) તે બંને ચતુથીમાં ચંદ્રના
સ્નાન કરવું, કન્યાઓ તો સારો વર ઉદય પહેલાં ગણેશની પૂજા કરી તેને નૈવેદ્ય છે એ હિસાબે કારક માસમાં ખાનને ધરી પછી ચંદ્રના દર્શન કરીને જમવું. એક વ્રત ગણીને ૨નાન કરે છે, તે કાર્તિક- પ૨ નાગપાંચમે (શ્રા. શુ ૫)નાગની પૂજા સ્નાનનું કરવું
વિગેરે કરવું. ૪૨ માઘસ્નાન (કાત્યાયની=પાર્વતીવ્રત) આ પ૩ પાંચમઆદિ તિથિઓમાં (શ્રા શુ. ૫ થી
મહા માસમાં લકે કાર્તિક મહિના કરતાં ૧૨ સુધી) વાપરવા માટે દહીં વલાવવું સવારે જરા ડું અને વિશેષે સ્નાન નહિ, ખાવું નદ્ધિ, ભાંગવું નહિ વિગેરે. કરે, તેમ જ દરરોજ નહિ તો પવે દિવસે ૫૪ મહા સુદ છઠે સૂર્યની રથયાત્રા કાઢવી. ઘી-કામળ આદિનું દાન કરે, તેમ આ
૫૫ શ્રાવણ સુદ છઠ રાંધશુછઠ કરવી. મહિને કરવું. ૪૩ ચિત્ર માસે ધર્મ જાણીને ચચરી એટલે ૫૬ ભા. શુ. ૬-સૂર્યષષ્ઠી અને વદ ૬ ઝુલણા
શાક વિશેષનું દાન કરવું અથવા તે ચચરી છઠ કરવી. =ગાતી વાજતી ભજનમંડલી દેવી-કાઢવી.
- ૫૭ શ્રા શુ. ૭ શીતલાસાતમ (ઠંડાભેજનાદિ
વડે) કરવી. ૪૪ અજા પડવા (ચૈત્ર શુ. ૧)ના દિવસે
૫૮ ભા. શુ. સાતમે અને વૈદ્યનાથ (વેજનાથ) ગાય કે વૃષભની હિંસા વિગેરે કરવું.
મહાદેવ (હાલમાં કાર્તિકિસ્વામી) વિગે૪૫ ભાઈ બીજ (કા. શુ. ૨) કરવી. રેની સામે પૂજા, ઉપવાસ વિગેરે કરવા ૪૬ (ચત્ર) સુદ બીજે ચંદ્ર નિમિત્તે ચાંદીની અને સ્ત્રીઓએ સાત ઘરે રકણુભિક્ષા
વાટકીમાં ઘીની વાટનો દીવો કરવો. વિગેરે માગવું. ૧ મીશુપક્ષ ૨ અસલી–પસલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org