Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી આદ્ધમતિક્રમણ-વદિત્તુસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ
૩
આ અપૂવ કરણ અને અનિવૃત્તિકરણ લક્ષણરૂપ પરિણામવિશુદ્ધિના સામર્થ્ય થી તે જીવ અનિવૃત્તિકરણમાં રહ્યો થકે તે સ્થલે મિથ્યાત્વનાં લીકેાને મિથ્યાત્વની પ્રથમ અન્તર્મુહૂત્ત કાલીન વેદ્ય સ્થિતિમાંથી વેદતા જય છે અને બીજા અન્તર્મુહૂ કાલીન વેદ્ય સ્થિતિમાંના મિથ્યાત્વનાં દલીકાને પણ તે પ્રથમ સ્થિતિમાં રહ્યા રહ્યા જ વેદી નાંખવા અનિવૃત્તિકરણમાં સારુ તે પ્રથમ અન્તર્મુહૂત્ત કાલીન વેદ્ય સ્થિતિમાં જ નાખવા મિથ્યાત્વનાં પુગલે લાગી જઈને બીજા અન્તર્મુહૂર્તીકાલીન ભાવિ વેદ્ય સ્થિતિને મિથ્યા વેદતા થકા કરાતી અંત-ત્વના પુદ્ગલોક વિનાની ખાલી કરી નાખે છે ! પરિણામે મિથ્યારકરણની ક્રિયા ત્વની આવી [ ] આખી સ્થિતિને આ — રીતે વચમાં ફાચર
મારવાડ્યે મેટા અને નાના એમ બે ભાગમાં વહેંચી નાખીને તે આખી સ્થિતિની તેવી એ સ્થિતિ કરો નાખે છે. આ રીતે મિથ્યાત્વની સ્થિતિમાં આંતરૂ પાડી દેનારી આત્માની તે ક્રિયાને અ ંતરકરણ કહેવામાં આવે છે. આ આંતરકરણ કરતાં જીવે મિથ્યાત્વની જે એ સ્થિતિ બનાવી; તેમાં નીચેની નાની સ્થિતિ અન્તર્મુહૂત્ત કાલ પ્રમાણુ વેદ્ય હાય છે અને તે પ્રથમ સ્થિતિની પછીના પાડેલ આંતરાની ઉપરની મેટી સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમકાલ પ્રમાણુ હૈય છે. ( બીજા અન્તર્મુહૂર્તે ભાવિ વેદવાના મિથ્યાત્વનાં પુદ્દગલાને પ્રથમ સ્થિતિમાં નાખવારૂપે જીવ અંતરકરણ કરી લે છે તેટલામાં તે બીજા અન્તર્મુહૂર્તની સ્થિતિના અને પહેલા અન્તર્મુહૂત્ત પ્રમાણની પહેલી સ્થિતિના મિથ્યાત્વનાં દલીકાને વેદી નાખે છે. ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ તા અંતરરકરણના પહેલા સમયે જ થાય છે.) ઉપર મુજખ આ તરકરણુની ક્રિયા અનિવ્રુત્તિકરણમાં રહીને જ થની હે!વાથી અંતરકરણને ચાથા કરણ તરીકે પૃથક્ જણાવેલ નથી. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ જ કરણ જણાવેલ છે. આ ત્રણુ કરણને ૫ શ્રી કલ્પભાષ્યમાં આ પ્રમાણે જણાવે છે. 46 जा गंठी ता पढमं, गंठि समइच्छओ भवे बी । નિયટીકર પુળ સમ્મત પુરવડે નીચે ।
। " અ -ગ્રંથી સુધી પહેલુ યથાપ્રવ્રુત્તિકરણ હાય છે, ગ્રન્થી ભેદનાર જીવને ખીજું અપૂર્વ કરણ હાય છે અને સમ્યક્ત્વને પેાતાની સમીપે-નજીકમાં લાવી મૂકનાર જીવને-એટલે કે અપૂર્વીકરણ પછીના ‘અતિવૃત્તિ' નામના ત્રીજા કરણમાં કરવામાં આવતા અતરકરણના પહેલા જ સમયે સમ્યક્ત્વ પામવાની ચેાગ્યતાવાળા જીવને ત્રીજી અનિવૃત્તિકરણ ડાય છે. ॥ ૧ ॥
"
એ પ્રમાણે અનિવૃત્તિકરણમાં આંતરકરણ કયે સતે મિથ્યાત્વની એક અન્તર્મુહૂત્ત પ્રમાણુ અને અંતરકરણુ ઉપરની બીજી પળ્યે પમના અસંખ્યેય ભાગ ન્યૂન એવી અનિવૃત્તિકરણમાં વર્તતા એક કાડાકોડી સાગરોપમ પ્રમાણુ એમ એ સ્થિતિ થાય છે, તે ખ'ને જીવને અન્તરકરણના સ્થિતિની ઉપર વિશેષાથ માં બતાવેલ આ સ્થાપનામાંની નીચેપ્રથમ સમયે જ સમ્યક્ત્ર. ની પ્રથમ સ્થિતિમાં જીવ, મિથ્યાત્વનાં પુદ્ગલેા વેઢતા હેાવાથી મિથ્યાહષ્ટિ જ છે, અને અંતરકરણમાં મિથ્યાત્વનાં પુદ્ગલાના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org