Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદેશ ટીકાના સરલ અનુવાદ कत्थइ मइदुब्बलेण, तव्विहायरिअविरह वावि । अगहणत्तणेण य नाणावरणोदयेणं च ॥ १ ॥ ऊदाहरणासंभवे असइ सुठु जं न बुज्झिज्जा । सव्वण्णुमयवित तहात्रि तं चिंतए मइमं ॥ २ ॥ अणुवक पर णुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जिअरागदो समोहा य नन्हा वाइणो तेणं ॥ ३ ॥
અર્થ:-શાસ્ત્રની કાઈ ખાબતમાં હતુ અને ઉદાહરણના અભાવ હાયે સતે-મતિમ દતાથી - અથવા તે બાબતના તલસ્પશી અને જાણવાવાળા આચાર્યના ચેગ નહિ થવાથી-અથવા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે જાણવા યોગ્ય ખાબતને ગ્રહણ કરવામાં જે કાઈ ખાખત સારી રીતે ન સમજાય તે પણ બુદ્ધિમાન્ પુરૂષ, તે ખાખતને ‘સર્વÖજ્ઞ ભગવંતે કહેલ છે, તેથી સાચું છે’ એમ માને ॥ ૧-૨ ॥ કેમકે-અનુપકારી ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર એવા શ્રી જિનેશ્વર ભગવંતા જગતને વિષે શ્રેષ્ઠ છે, અને રાગ-દ્વેષ અને મેાડુથી રહિત છે. આવા મહાપુરૂષષ કઈ વસ્તુ કી અસત્ય કહેતા નથી. ॥ ૩ ॥
>
શંકા નહિ કરવા અને કરવા વિષે લાભ અને હાનિ સંધમાં દષ્ટાંત છે કે-કેાઈ એ માણસાએ ઘણી સેવા કરવાથી પ્રસન્ન થએલા કાઇ સિદ્ધપુરૂષે તે ખને આરાધકાને એકેક કન્યા ( ગાડી ) આપી: અને કહ્યું કે- આ કથા ૬ માસ સુધી કંઠે વીંટાળી રાખવાથી દરાજ પાંચસ સાનૈયા આપે તેવી પ્રભાવક છે. ' સિદ્ધપુરૂષની આ વાતમાં એક જણને શંકા થવાથી તેમ જ કંઠે વીંટાળીને ક્રવામાં લેાકેાની શરમ લાગવાથી તેણે તે કન્યાને ત્યજી દીધી; (પરિણામે કન્થાના લાભથી વંચિત રહ્યો. ) જ્યારે ખીજાએ (તે વાતમાં લેશ પણ શંકા અને લેાકલજજા રાખ્યા વિના તે કન્થા) પાતાના કંઠે ૬ માસ વીંટાળી રાખી ! પિરણામે તે મહાઋદ્ધિવાળા થયા. માટે ( સર્વજ્ઞના વચનમાં) શંકા કરવી નહિ. સમ્યક્ત્વને વિષે એ વર્ણન પ્રમાણે રાજા નામના પ્રથમ અતિચાર છે.
તથા (નિ થ મહામુનિઓના ક્ષમા આદિ ગુણા પાસે લેશમાત્ર ગણાતા પરતનીઓના ક્ષમા વિગેરે ગુણા દેખવાથી પરદર્શનની અભિલાષા કરવી, તે લાાંક્ષા ( નામે અતિચાર છે. ) આ આકાંક્ષા પણ્ સ વૈષિયક અને દેશવેષિયક એમ બે પ્રકારે છે. તેમાં સમસ્ત પાખડીએનાં દર્શન ( ધર્મ )ની અભિજ્ઞાષા થાય, તે સર્વજ્ઞાાંક્ષા અને બૌદ્ધ આદિ પરદનામાંથી કાઇ એક પરદનની અભિલાષા થાય, તે વેરાબાંા કહેવાય: જેમકે-ૌદ્ધ સાધુઓને સ્નાન-અન્ન-પાન-પહેરવું-ઓઢવું સુખશય્યા આદિને વિષે સુખને અનુભવ કરવા દ્વારા જ કલેશ વિનાના ધર્મ કહ્યો છે, એ માટે બૌદ્ધશાસ્ત્રમાં કહ્યું છે કે
૩૦
Jain Education International
૩
46
'मृद्धी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापरा || પ્રજ્ઞાવકું શા વાવેત્રે, મોક્ષશ્વાન્તે સાવિરેન દg || ફ્॥”
For Private & Personal Use Only
www.jainelibrary.org