Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
[/liriumણા(Ital| Tnniti| Will||IIIIIIIIIIIIllumili[ItlifulIIIIIIIIIIIIIIIIIIIIIl|| HAT||Hall TI1]Itiliti||IIIIIIIIIII||
શ્રી સમ્યક્ત્વનું સ્વરૂપ
પ્રથમ સમ્યકત્વને લાભ, ચારે ગતિમાં (એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય જેમાં કોઈપણ જીવને નહિ, માત્ર થાય તે) સંસી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવને થાય છે. અને તે આ રીતે -
કોઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ, મિથ્યાત્વને લીધે પહેલાં અનંતા પુગલપરાવર્ત સુધી સંસારમાં ભાગ્યે થકે “પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહમાં પર્વતને પત્થર ઘસડાતાં-મસળાતાં જેમ અનાયાસે જ ઘડાયા વિના જ ગોળ કે સુંવાળો બની જાય છે, તેમ અનાગે-વગર પ્રયાસે અને વગર ઈરાદે બની જતા શુભ પરિણામના ભેદરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આઠ કર્મોમાંના આયુકર્મ વર્જીને સાત કર્મોને પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન એવી એક કેટકેટી સાગરેપમની સ્થિતિવાળાં બનાવે છે. અહિં એ પછી પ્રાણીને દુષ્કર્મથી નીપજેલી અને પૂર્વે કદી નહિ ભેદેલ એવી ગાઢ
રાગદ્વેષના પરિણામરૂપ (કર્કશ-ગઢ, અને લાંબા કાળની યથાપ્રવૃત્તિકરણ, મજબૂતપણે ગંઠાઈ ગયેલ ગાંઠની માફક સજજડ) કર્મગ્રન્થો અપૂર્વકરણ અને અનિ- હોય છે. આ ગ્રન્થી સુધી ભવ્ય છે તેમ જ અભવ્ય જી વૃત્તિકરણ પણ તે રીતના યથાપ્રવૃત્તિકરણ વડે–અનાભાગે કર્મ ખપાવીને
અનંતી વાર આવે છે, અને તે ગ્રન્થદેશે તે જ કરણના પરિણામમાં વર્તત સતા ત્યાં સંખ્યાત અથવા અસંખ્યાત કાળ રહે છે. ગ્રંથીપ્રદેશે રહેલ તે - ૧ આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચારેય કર્મની સ્થિતિ ત્રીસ કાડાકોડી સાગરોપમ પ્રમાણ છે, નામકર્મ અને ગેત્રકર્મની સ્થિત વીસ કડકડી સાગરોપમ પ્રમાણ છે અને મોહનીય કર્મની સ્થિતિ ૭૦ કાકડી સાગરોપમ પ્રમાણ છે. એમ એ સાત કર્મોની સ્થિતિ જ વિશાલ છે. અને સોપામી છે. જ્યારે આયુષ્ય કર્મની સ્થિતિ તે વધુમાં વધુ ૩૩ સાગરેપમ જ છે, આત્મસત્તામાં રહેલાં તેવી વિશાલ સ્થિતિવાળાં તે સાતેય કમેનાં દલિકોને લીમડાનાં પાનના એકઠાણીયા, બેઠાણીયા આદિ રસના દષ્ટાને પ્રથમ જે શુભ પ્રકૃતિને ક્રિસ્થાનિક અને અશુભ પ્રકૃતિનો ચતુ સ્થાનિક રસ બંધ હતો, તેને બદલે જે પરિણામની વિશુદ્ધિ વડે શુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિકાદિ અને અશુભપ્રકૃતિને સ્થાનિકાદિ રસ સ્વાભાવિક રીતે જ બંધાય તે શુભ પરિણામવિશેષને વધાવૃત્તિવારા કહેવાય છે. તે કરણને કાલ અન્તર્મુહૂર્ત છે. તેટલો વખત તેવા શુભ અધ્યવસાયે સમયે સમયે અનંતગુણવિશુદ્ધિવાળા હોય છે. જેમકે-એક કરતાં બીજા સમયે અનંતગુણવિશુદ્ધિ-બીજા સમય કરતાં ત્રીજા સમયે તેથી પણ અનંતગણુવિશુદ્ધિ.’ એ પ્રકારની પરિણામ વિશુદ્ધિ, વિશાલ સ્થિતિવાળાં તે સાતે ય કર્મોની સ્થિતિને પલ્યોપમને અસખ્યાત ભાગ ન્યૂન એવી એક કોડાકડી સાગરોપમ પ્રમાણુ બનાવી દે છે. અર્થાત “આત્મસત્તમાં રહેલા લાં ની સ્થિતિના કર્મપ્રદેશોને અપવર્તન સંક્રમ વડે લધુ સ્થિતિના કરે, નવાં કર્મને બંધ પણ અંતઃ કડાકોડી સાગરોપમથી વધારે ન કરે, પુણ્ય પ્રકૃતિને બંધ ચતુઃસ્થાનિક આદિ તેમ જ પાપપ્રકૃતિને બંધ ધિસ્થાનિકાદિ કરે, સમયે સમયે પલ્યોપમના અસંમેય ભાગ એ છ સ્થિતિ બંધ કરે અને ગ્રન્થી દેશની સન્મુખ આવે તે વધાવ્રુત્તિળનું કાર્ય છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org