Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી પ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદશકાને સરલ અનુવાદ ૭૯ થયા હોવાની વધામણી આપી ! ખરેખર શુભમાં શુભને જગ હોય. . ૪૪૩-૪૪૪ો હવે દેવે આ પ્રમાણે કહ્યું- હે દેવી દીર્ધકાળ જ્યવંત રહો. તમારા સરખે સાત્વિક પુરુષમાં
શિરોમણિ પુરૂષ જગતભરમાં કોણ હોય ? ધન્ય પુરૂમાં પણ દેવે પ્રગટ થઈને અધમ તમે ધન્ય છે પ્રશંસનીય પુરૂમાં પણ તમે પ્રશંસનીય છે આચરણને ખેદ કરવ, માન્ય પુરૂષોમાં પણ તમે માન્ય છે. તમારા સિવાય બીજે રાજાની સ્તવના કરવી કોઈ અધિક ધન્ય-પ્રશંસનીય કે માન્ય પુરૂષ જગતમાં નથી! અને માફી માગવી !!! હે રાજનઆ દુષ્ટ બનાવમાં અધમ હું છું કે- પૂર્વ
- મહાવિદેહમાં શ્રી અરિહંત પ્રભુએ ઈન્દ્ર આગળ તમારી ધર્મદતાને વર્ણવેલ, તે સ્થાને હતી-બરાબર હતી; છતાં તે જિનવચન પર મેં શ્રદ્ધા ન રાખી અને તમને ધર્મથી ચલિત કરવા સારૂ સદાચારી એવા સાધુઓને પણ દુરાચારી દેખાડ્યા!” અરે! એટલું જ નહિ પણ મનુષ્યક્ષેત્રની બહારના સમુદ્રોની જેમ ધર્મમાં સ્થિર મનવાળા એવા તમારી ઉપર મેં જહિદ આ પ્રમાણે સર્પોના ઉપદ્રવને અત્યંત પ્રકારે પ્રપંચ કર્યો! બીજા જ મલિન આચારોવાળા એક જ સાધુને જોઈ સર્વ સાધુઓ ઉપરની શ્રદ્ધા ઉઠાવી લે છે-સર્વને તેવા માની લે છે. પરંતુ તમે તે સંખ્યાબંધ દુરાચારી સાધુઓ જોયા છતાં ધર્મમાં વિપરીત પરિણામવાળા ન થયા-શ્રદ્ધા તજી નહિ! ! વળી બીજા જ તે સ્ત્રી-પુત્રાદિકને માટેય કુકમે પણ સેવે છે. પરંતુ અલ્પદોષની પણ ભીતિવાળા તમે તે અહો! સ્ત્રી-પુત્રાદિકને અને પિતાના પ્રાણને પણ તૃણ સમાન ગણ્યા! તે હે રાજન ! પ્રાયઃ વજાના અગ્નિ જેવી મારી તે માયાવડે પણ જો તમે આક્રમિત-ચલિત ન થયા, તે પછી તમને ચલાયમાન કરવાને બીજે કશુ સમર્થ છે? હે રાજન્ ! મારા આ દુશ્લેષિતને તમે ક્રોધ રહિતપણે માફ કરે. કારણ કે-પૃથ્વીને વિષે પૃથ્વીના સર્વસહ ગુણને ધારણ કરવાવાળા પુરૂષો જ હોય છે. અને હે રાજન્! મને સેવક માનીને કાંઈ કાર્ય ફરમાવે હું તુર્ત તે કાર્ય કરી આપીશ.”
દેવની આ વાત સાંભળીને રાજાએ પણ કહ્યું કે – ૪૪પથી ૪૫૫ સર્વ ઈટ પદાર્થો સિદ્ધ થાય એવું તે ધર્મરૂપી કલ્પવૃક્ષ મારા હૃદયરૂપ ઘરમાં જે સુસ્થિર થઈને રહ્યું છે તે તેનાથી બીજો કયે શ્રેષ્ઠ પદાર્થ છે? (કે જે અન્ય દ્વારા સાધવે બાકી રહેતે હોય? પરંતુ સુમ–દેવ! તું જ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વને સ્વીકાર કર કે જેથી તારું સુમન
પણું-દેવપણું સાર્થક થાય! છે ૪પ૬ . આથી ‘હા’ ભરાવાપૂર્વક સેવા માગનાર દેવને સેવા સમ્યકત્વ અંગીકાર કરી અત્યંત આનંદિત થએલ તે દેવ, રાજાને આપ્યા વિના રાજાએ પૂછીને દેવલોકને શોભાવવા લાગ્ય-પિતાના સ્થાને દેવલોકમાં કરેલું સમ્યક્ત્વનું ગમે છે ૪૫૭. એ પ્રમાણે સમ્યક્ત્વની દઢતાને સિદ્ધ કરી
પ્રદાન !!! આપવામાં પ્રૌઢતાને વરેલ અને ઘણા કાલપર્યત રાજ્યલક્ષમીને ગવેલ શ્રી વિજયરાજા એક વખતે વિચાર કરે છે કે – ૪૫૮ ! “ધિક્કાર છે મને, કે પાંગળો જેમ ચરણ-પગ માટે તૈયાર થતું નથી તેમ હું આજ સુધી ચરણ-ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org