Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તવની આ ટીકાને સલ અનુવાદ પુઠી પેલીની પંક્તિ ૬ માંના “અથર્વ” પદથી આરંભીને પૂર્ણ ૪ ની પુઠી પહેલી પંક્તિ ૩ માંના “મના ચાહ્યાન પદ્મપાદનમારતો મવતિ' સુધીની વાક્યરચના વડે જણાવેલ” બીજી વાતથી સર્વ સિદ્ધ ભગવંતા, ધમોચા, ઉપાધ્યાય, પ્રવર્તક અને સ્થવિરેગણાવચ્છેદકે-રત્નાધિકો વિગેરે સર્વ સાધુ સ્વરૂપ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરેલ છે. અર્થાત આ બીજી વાતમાં નમસ્કારને એગ્ય દશાવેલ એવા ગણાવચ્છેદક-રત્નાધિક વિગેરે મુનિઓને નમસ્કાર કરવાનું રહી જતું નથી, પરંતુ ઉપર ગાથા ૬ ના અર્થન મથાળે દશાવેલ વિવરણ અનુસાર તે છ ગાથાના અથથી જેમ વર ન સાહચય ધા નમસ્કાર કરેલ છે તેમ તે પ્રવર્તક સંબંધોની તે જ પાંચમી ગાથામાના પુત્ર ની જબ્દ વડે ગણાવચ્છેદક અને નાધિક (ચારિત્રપાયે વડીલોને પણ સાહચયથા નનકાર કરેલ જ છે. ધર્મસંગ્રહ ભાગ પહેલો પૃ. ૧૭૧ પુઠી પહેલી પંક્તિ ૯ માં લખે છે કે- જાબાવછેરોડથત્રાનુરોડપ સાહચર્યા રૂદ:” આ મુજબ ઉપર છ ગાથા સુધીમાં પંચ પરમેષ્ઠીને તે બીજી રીતે પણ નમસ્કાર કરવાની રીત જણાવીને શાસ્ત્રકાર મહર્ષિ હવે પછીની સાતમી ગાથાથી તે સામર્થ્યથી નમસ્કાર માટે લીધેલા ગણવછદક પણ કેવા હોય છે તેનું સ્વરૂપ બતાવે છે.]
“જલ્લાવUપાવળ૦ ઉદ્ધાવન=ચ્છનું કાર્ય આવ્યે સતે પિતાના આત્માના અનુગ્રહની બુદ્ધિએ તે કાર્ય કરવામાં શીધ્રપણે પ્રવૃત્તિ કરવી, પ્રધાવનકશીધ્રપણે તે કાર્ય નીપજાવવું, અને ઉપાશ્રય આદિ વસતિ તેમજ સંયમરક્ષક ઉપકરણેની યાચના કરવી તેમાં બેદરહિત હાય. સૂત્ર, અર્થ અને તે બંનેના જાણુ, ગ૭ને બહાલા એવા એ પ્રવત્તક (ગણવછેદક) હોય.”
આ વ્યાખ્યા વડે પણ પંચપરમેષ્ઠીને નમસ્કાર થાય છે. એ પ્રમાણે વંદિતસુત્રની પ્રથમ ગાથાના પુર્વાદ્ધવડે વિનની શાંતિ માટે કર્યું છે પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મંગળ જેમણે એવા શાસ્ત્રકાર મહર્ષિ, તે પ્રથમ ગાથાના ઉત્તરાદ્ધવડે વંદિત્તસૂત્રના કહેવા ઈચ્છેલા વિષયને જણાવે છે.
છામ ઈચ્છું છું. શું? ગતિમતું પાછા ફરવાને. જેનાથી ? (સમ્યકત્વ-દેશવિરતિરૂપ) શ્રાવકધર્મમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તેનાથી. - તેમાં પ્રથમ શ્રાવક શબ્દની શુતિતિ શ્રાવ: એ વ્યુત્પત્તિ છે. એટલે કે-સાધુ અને શ્રાવકનાં અનુષ્ઠાનગભિત શ્રી જિનવચનને સમ્ય રીતે=અશઠપણે સાંભળે તે શ્રાવક કહેવાય, (શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત શ્રી પંચાશક ગ્રન્થની ટીકામાં પૃષ્ટ ૬ ઉપર) કહ્યું છે કે
संपन्नसणाइ पइदियहं जइ जणा सुणेई य ॥
सामायारि परमं जो खलु तं सावगं बिति ॥ १॥ * દર્શન, જ્ઞાન અને દેશવિરતિધર્મથી સંપન્ન એ જે આત્મા, હંમેશાં ગુરૂવર્યોના શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org