Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૬
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ- દેત્તુસૂત્રની આદેશ ટીકાના સરલ, અનુવાદ
ભગવતાએ જે છત્ર-અજીવ આદિ નવ તત્ત્વા કહ્યાં છે તે 'તત્ત્વાને વિષે સમ્યક્ શ્રદ્ધાન રૂપ આત્માના જે શુભ પિરણામ, તેનું નામ સમ્યક્ત્વ સમજવું.
શ્રી સિદ્ધપચાશિકાસૂત્રની વૃત્તિ, સિદ્ધપ્રાભૂતની વૃત્તિ, ધર્મરત્નપ્રકરણની વૃત્તિ, કત્રગ્રંથસૂત્રની વૃત્તિ અને શ્રી શ્રાદ્ધનિકૃત્યસૂત્રની વૃત્તિ વિગેરે અનેક ગ્રંથૈને શુયવાની કળારૂપ નસઁકીને નચાવવામાં કુશળ એવા આચાર્ય મહારાજા શ્રી દેવેન્દ્રસૂરિવયં કમાવે છે કેઃ— जिस अजिअ पुण्ण पावासव संवर बंध मुक्ख निज्जरणा ॥ जेणं सद्दहइ तयं, सम्ं खयगाइ बहुभे ॥ १ ॥
અથ :–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સવર, બ ંધ, મેાક્ષ અને નિર્દેશ એ નવ તત્ત્વની જે આત્મગુણુ વડે શ્રદ્ધા થાય તે આત્મગુણુને સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ ક્ષાયિક-ક્ષાયેા પમિક –ઔપથમિક આદિ ઘણા પ્રકારે છે. ॥૧॥ અન્ય સ્થળે-ચાલુ પ્રવર્તમાન નવ તત્ત્વ પ્રકરણમાં પણ કહ્યું છે કે :~
जीवाइ नत्रपयत्थे, जो जाणइ तस्प होइ सम्मत्तं ॥ भावेण सद्दतो, अयाणमाणे वि सम्मत्तं ॥ १ ॥
અર્થ :-જીવ, અજીવ વિગેરે નવ તત્ત્વને જે જાણે-માને તેને સમ્યક્ત્વ છે. વળી તે નવ તત્ત્વાને કાઈ જાણુતા ન હાય-માત્ર ભાવથી તે તત્ત્વોમાં શ્રદ્ધા રાખતા હેય તેનામાં પણ સમ્યક્ત્વ છે. ॥૧॥ અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના જે અધ્યવસાય-આત્મ પરિણામ તેનું નામ સમ્યક્ત્વ: કહ્યું છે કે :—
अरिहं देवो गुरुण રૂચારી મુદ્દો માવો,
साहुणो जिणमयं मह पमाणं । સમ્મત્ત વિત નનચુનો શા
અર્થ :-શ્રી અરિહંત મારા દેય છે, સુસાધુએ મારા ગુરુ છે અને શ્રી જીનેશ્વર પ્રભુના ધર્મ મારે પ્રમાણુ છે, એવા જે શુભ ભાવ-આત્મ પરિણામ તેને ગુરુ શ્રી તીર્થંકર ભગવા સમ્યક્ત્વ કહે છે. ॥૧॥
સમ્યક્ત્વ એ શ્રી અરિહંત પ્રભુએ કહેલા ધર્મોનું મૂળ છે.
શ્રી અરિšંત પ્રભુએ પ્રરૂપેલા સર્વ વિરતિ અને દેશવિરતિ ધર્મનું મૂળભૂત સમ્યક્ત્વ છે. કારણુ કે–મન, વચન અને કાયાના યોગ વડે કરવું નહિ અને કરાવવું નહિ એ પ્રમાણે દ્વિવિધત્રિવિધ ભાંગાથી મૂલગુણુ રૂપ પાંય અવતા સ્વીકારવા વડે સભ્યક્ત્વ અને ઉત્તરગુણુ રૂપ એ ભેદથી થતા દ્વાદશ વ્રતધારી શ્રાવકને આશ્નોને સમ્યકત્વ મૂલ (માર વ્રતના) ૧૩૮૪૧૨૮૭૨૦૨૨ ભાંગા થાય
૧-શ્રાવકને સામાયિક પૌષધાદિમાં પશુ આર્ભદિકની અનુમેદના સર્વથા છૂટી શકે ન'હું; માટે મન વચન, કાયાએ કરવું નિહ અને કરાવવું નહિ એ પ્રમણે ક+ર=} !ટી પચ્ચકખાણુ હાય છે, નવ કેટી હેતું નથી. २ - तेरसिं कोडिसयाई, चुलसीइ जुआई बारस य लक्खा । सत्तासीन सहस्सा, दो अ सया तह दुरग्गा य ॥१॥ અથ :-તેરસે· ચેારાશી ક્રાડ, ખાર લાખ, સત્યાશી હુંજાર ખસા ને એ ભાંગા, ખાર- વ્રતના થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org