Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
• શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આ દશ ટીકાને સલ અનુવાદ પુત્રીને કુન્જને નહિ, પરંતુ આવા દિવ્ય પુરુષને આપીને કૃતકૃત્ય બનેલા રાજાએ દાયજામાં
સે હસ્તિ, વિશ્વને વિષે અદ્દભૂત એવા હજારો અધો, રહેવાને અગ્નિમાંથી બહાર નીક- રાજમહેલ અને અગણિત ધન વિગેરે આપ્યું! છે ૨૦૯ કે હવે ળેિલા જયકુમાર જોડે આશ્ચર્યની વાત છે કે-જયકુમારરૂપી ભેગીન્દ્ર, સુરરાજાના રાજકુમારીનું સમહત્સવ મહાન આગ્રહને પામીને લેગિની જોડે ત્યાં જ ઘણું લાંબા - પાણિગ્રહણ કાળ સુધી સ્વેચ્છાએ વિલાસ કરે છે ! અર્થાત્ ભવનપતિ દેવ
ની ત્રીજી નિકાયા ગણાતા ભેગીન્દ્ર-નાગેન્દ્રને ગિનીનાગકન્યા જેને તે લાંબા કાળ સુધી યથેચ્છ વિલાસ તે ભવનપતિ દેવલોકમાં હવે ઘટે! છતાં રાજાના આગ્રહવશાત્ તે વિલાસ ભેગીન્દ્ર અહિં રાખે તે આશ્ચર્ય છે! ર૧ હવે એક વાર રાજાની માફક હર્ષપૂર્વક ઘડાને સમૂહ વિગેરે આડંબર સહિત કીડાના બાગ તરફ ક્રીડા કરીને માટે જતા જયકુમારને જોઈને નગરમાં નહિ રહેનારી કેઈ સ્ત્રીએ
નગરમાં રહેનારી સખીને “હે સખી! આ કેણું જાય છે?” કીડા બાગે કીડા માટે એમ આક્ષેપ પૂર્વક પૂછયું. ૨૧૧-૧૨ આથી હંકાના જતાં નગરસ્ત્રીનું આક્ષે- જેવા જોરદાર અવાજથી તે સ્ત્રી પણ સખીને કહેવા લાગી પક વચન સાંભળવાથી - હે સખી! આ આપણું રાજાના “તે તે આશ્ચર્યને નીપજયકમારને થયેલો ઉદ્વેગ જાવનારા જમાઈ છે. ૨૧૩ . આ રીતે પિતાને રાજાના જમાઈ '
તરીકે ઓળખાવનારું લજજાસ્પદ વચન સાંભળીને ઉત્તમ ચિત્તવાળે જયકુમાર અત્યંત દિલગીર થયે. સ્વમાન અને મહત્તાવાળા મહાપુરુષોને સસરાની ઓળખાણે ઓળખાવું તે મહાન પરાભવ સ્વરૂપ છે. છે ૨૧૪ મે કહ્યું છે કે –
उत्तमाः स्वगुणैः ख्याता, मध्यमास्तु पितुर्गुणैः ।
अधमा मातुलैः ख्याताः श्वशुरैरधमाधमाः ॥२१५॥ * અર્થ-પિતાના ગુણો વડે પંકાય તે ઉત્તમ પુરુષે સમજવા, પિતાના ગુણવડે પંકાય તે મધ્યમ પુરુષે સમજવા, મામાના ગુણો વડે પંકાય તે અધમ પુરુષે સમજવા અને સસરાના ગુણેથી જે પંકાય તે અધમમાં પણ અધમ પુરુષે જાણવા ! ૨૧૫ ” તેથી કરીને પિતાના ગુણવડે પંકાય તેવા ઉત્તમ વર્તનથી ભરપૂર હૃદયવાળો તે જયકુમાર કીડા કરવા માટે જવાનું બંધ કરીને ત્યાંથી જ પાછો વળે અને મહેલે આવી ખેદ પામતે
થકે ચિત્તને વિષે ચિંતવવા લાગ્યું કે હવે મારે કોઈપણ રીતે જયકુમારને સસરાને અહિં સસરાને ઘેર રહેવું ગ્ય નથી. તેમ મારા પહેલા ત્યાંથી અન્યત્ર ચાલ્યા સસરાની જયાપુરી નગરીએ જવું તે પણ ગ્ય નથી, માટે જવાનો નિર્ધાર, હવે તે મને અત્યંત ઈચ્છતા એવા મારા નાના ભાઈ વિજય
પાસે (કામપુર નગરે) જઉં પર૧૬-૨૧છા અથવા તો સુર્ય જોડે સંગ થવાથી જેમ ગ્રહને કાંઈ ગુણ થતો નથી તેમ વિશાલ રાજ્યના માલીક એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org