Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૮
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
બાબતમાં જ પ્રવર્તે છે. જે ૧૯૦ | વામનરૂપધારી જયકુમાર એ પ્રમાણે ઉત્તમતાને અબાધક વચન ઉચ્ચારતે સતે રાજા વિગેરે સમસ્ત જનો ચમત્કાર પામ્યા. ૧૯૧ / કહ્યું છે કે
गुणानुरागिणः स्वल्पास्तेभ्योऽपि गुणिनस्ततः ॥
गुणिनो गुणरक्ताश्च, तेभ्यः स्वागुणवीक्षिणः ॥१९२॥ અર્થ:-ગુણાનુરાગી પુરુષ અલ્પ હોય છે તેના કરતાં ગુણી પુરુષ અલ્પ હોય છે, તેના કરતાં પણ ગુણ પુરુષના ગુણના રાગી છો અ૯પ હોય છે, અને પિતાના અવગુણ
જેનાર પુરુષ તે તેથી પણ અલ્પ હોય છે. તે ૧૯૨. એ પ્રમાણે રાજકન્યાને સ્વીકાર પિતાની અગ્યતાને પિતે પ્રકાશનાર વામનને ઉત્તમ પુરુષ કરવાની વામનની ના ધારીને, વાણીને નર્તકીની જેમ નચાવતે રાજા વામનને કહેવા છતાં રાજાએ કન્યા લાગેહે ભદ્ર! તારા જેવા ઉત્તમ પુરુષને કન્યા આપવી વામનને જ આપવી! તેમાં મારે વિચાર શું કરવાને ? ૧૯૩ “મનુષ્યને પ્રતિષ્ઠા
પાસે પ્રાણ તે જૂના-પુરાણું છે–તુરછ છે” એવી પૂર્વ પુરુષની વાણી ખરેખર સાચી જ છે, માટે (પિતાનું વચન પાળવારૂપ) કિંમતી પ્રતિષ્ઠાના રક્ષણ માટે કેણું પુરુષ શું ન કરે? તેમાં પણ જેઓ મહાન આશયવાળા હોય છે, તેઓ તે વિશેષે કરીને શું ન કરે છે ૧૯૪ કેકેયીને આપેલ વચનનાં પાલનરૂપ પ્રતિષ્ઠાને માટે જ કૌશલ્યા અને દશરથ જેવા માતપિતાએ રામચંદ્રને વનવાસ કરાવે ! એવી પ્રતિષ્ઠાને માટે સત્યવાદી હરિશ્ચંદ્ર જેવા મહાન રાજાએ નીચને ઘેર પાણી ભરવારૂપ તે કુકર્મ પણ કર્યું ! ૧૫ (એ પ્રમાણે પ્રતિષ્ઠાની મહત્તા અને તેને “ઘોરાતિઘોર કન્ટે પણ કરવામાં આવેલ” નિર્વાહ સંબંધમાં ઉત્તમ ઉદાહરણે કહીને) અને “જે પછી થવાનું હશે તે જ હમણું થશે, માટે જે થવાનું છે તેને સેવું તે તે સેવવા એગ્ય છે; અથૉત્ જે કર્મ ઉદયમાં આવવાનું છે તે કર્મ–ઉદીરણું કરીને પણ ઉદયમાં લાવવા ગ્ય છે, એવા નિશ્ચયાત્મક વિચારપૂર્વક રાજાએ પિતાની તે દેવકુમારી જેવી સ્વરૂપવાન કુંવરી વામનને આપી! મે ૧૯૬ આ રીતે વામનને કન્યા આપવામાં રાજાને તે “ભવિષ્યમાં ઉદયમાં આવવાના કર્મને વર્તમાનમાં જ ઉદયમાં લાવી મૂકવાને? મહાનભાવને શોભતે નિશ્ચયાત્મક વિચાર, કન્યા અને કન્યાની માતા વિગેરે દરેકે પણ યથાર્થ માનીને સ્વીકાર્યો! અહે! વચનના નિર્વાહમાં મહાન આત્માઓને મહાન ઉત્સાહ !!! ૧૯૭૫ હવે દેવની માફક જલદી સંપૂર્ણ કરી છે તેવા પ્રકારની તીવ્ર કસોટી ભરી તે પરીક્ષા જેમણે એ તે વામનરૂપધારી જયકુમાર (કસોટી બાદ રાજા આદિને સંતોષવા માટે) પિતાનું મૂળરૂપે પ્રગટ કરવા અને પિતાની શક્તિ ખુલ્લી કરવાને માટે કહે છે, હે રાજન! તમારી કુપવંતી કુવરીને હાથ મારા કદરૂપા શરીરવાળા હાથમાં કેવી રીતે મેળવું? માટે કોઈ પણ ઉપાયે હું મારા શરીરનું રૂપ સુંદર બનાવું! ૧૯૮-૧૯૯ો પ્રાણીઓને ઈષ્ટ સાધ્યની પણ સિદ્ધિ સાહસથી થાય છે. સાહસ એવી અદ્દભૂત વસ્તુ છે કે જેનાવડે નિર્લક્ષણ માણસ પણું १ निन्येवारि x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org