Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ૐ
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની દસ ટીકાના સરલ અનુવાદું કલ્પવૃક્ષ જેવા એ પુત્રને હણી નાખવા તે તે ઉત્તમ જનેાને ઘટે જ કેમ ? ! ૧૯ ૨૦॥ એમ અનેક પ્રકારની ચિંતામાંથી ક્રેમે કરીને ચિત્તને એકદમ સ્થિર કરીને “મને પુત્રા કલ્પવૃક્ષ જેવા હેાવા છતાં રાજ્યદેવી તેઓને હણવા લાયક જ જણાવે છે, તે એ અને કુમારોને મારી પાસે આવતા જ અટકાવવા પૂરતુ કરું, એટલું કરવાથી પણ મને ભય રહેત નથી.” ( એટલે હણી નાખવાનુ કાઇ પ્રયેાજન નથી: ) દેવીના વચનથી એ કુમારો પર શંકા ધરતા રાજાએ એ પ્રમાણે વિચારીને મને કુમારાના મહેલમાં પ્રવેશ અટકાવ્યેા ! [ ખરેખર અહિ’કલ્પવૃક્ષ જેવા પેાતાના કુમારામાં આવા ઉત્તમ પિતાને પણ શ`કા આવી તેમાં શજાના દોષ નથી. ] લક્ષ્મીનું સ્થાન જ અવિશ્વાસ છે. ॥ ૨૩-૨૪! ત્યારમાદ લક્ષ્મીના સ્થાન જેવી સભામાં બેઠેલા તે પૃથ્વીપાળને નમન કરવાને માટે આવેલા તે અને કુમારોને દ્વારપાળે બારણામાં અટકાવ્યા. ॥ ૨૫૫ આટલા અપમાનથી પણ અત્યંત દુભાએલા તે ખતે કુમારો કાંઇપણ ખેલ્યા વિના જ પાછા વળ્યા અને તે જ દિવસે આ પ્રમાણે મંત્રણા કરવામાં પવળ્યો. ૫૨૬॥ અપરાધ વિગેરેનું નામ જણાવ્યા વિના જ રાજા વડે જો આપણી પણ અવજ્ઞા કરી શકાય છે,
તેા અહિં આ રાજાના રાજ્યમાં આપણે રહેવું તે ઉચિત નથી. !! ૨૭ ૫ કારણ કે— मा जीवन् यः परानज्ञा - दुःखदग्धोऽपि जीवति ||
પિતાના અપમાનથી દેશ છેડી પરદેશ જવાની કુમારાની તૈયારી
સસ્થાનાંનોવાડતુ, બનનીયસ્ટેશાાઃ || ૨૮ ॥
અર્થ:—જે માણુસ ખીજાની અવજ્ઞાથી થએલા દુ.ખથી દાઝી ઉઠયો છતાં પશુ જીવે છે તે ન જીવેા. માતાને જન્મ વખતે કલેશ કરાવનારા એવા તે માણસના જન્મ જ ન હેા. ૫૨૮૫ આથી આપણે સ્વેચ્છાએ સારા દેશાન્તરમાં ચાલ્યા જઇએ. શુભ થવું કે અશુભ થવું એ વાત આપણે આધીન નથી, કર્માધીન છે; એમ જાણવા છતાં પરાધીનતામાં કાણુ રહે ? ॥ ૨૯ !! તેમ કરવાથી દેશાંતર જોવાની આપણી ઇચ્છા પણ પૂરી થાવ. પેાતાના પુત્રાનુ અભિમાનીપણું રાજા પણ જાણે, ૫ ૩૦!! કારણ કે—
त्रयः स्थानं न मुञ्चन्ति काका: कापुरुषा मृगाः ॥ અવમાને યો યાન્તિ, સિદ્દાર સરઘુન્ના નનાઃ ॥ ૩ ॥
અર્થ :—અપમાન થયે સતે કાગડા, કાયર પુરુષો અને મૃગલાં જ સ્થાન છેાડતા નથી, સિંહા, સત્પુરુષા અને હાથીએ એ ત્રણ, સ્થાન છોડીને ચાલ્યા જાય છે. ૫ ૩૧
૧ ચા ચતુ: શ્રોત્રજીયે, મીઃ વુડ્સે નરહ્યું ! દેવઃ ! ।
गरल सहोदरजाता, तच्चित्रं यन्न मारयति ॥ १ ॥
અ.~~~લક્ષ્મી જ એવી વસ્તુ છે કે તે જેને વરે છે તેન વાણી, આખા અને કાનને નાશ કરે છે અને તેથી શાણા પણુ માનવી વિપરીત વત કરે તેમાં મનુષ્યને શુ હો ! સમુદ્રમાં રહેલા ઝેરરૂપ સગાં ભાઈથી ઉત્પન્ન થયેલી એવી એ લક્ષ્મી, જેને વરે છે તેને મારતી નથી એ આશ્રય છે. ॥ ૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org