Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિસ
वंदणवयं सिक्खागारवेसु, सन्ना कसाय दंडेसु ॥
गुत्तीसु समिईसु अ, जो अइआरो य तं निंदे ॥ ३५॥ - માવાર્થ –(૧) વંળદેવવંદન-ચૈત્યવંદન-ગુરૂવંદન, (૨) ત્રત=સમ્યકત્વ મૂળ બાર છો અથવા પરિષી આદિ દસ પ્રકારનાં પચ્ચખાણે, (૩) શિક્ષા=બે પ્રકારે–ગ્રહણ અને આસેવનઃ સામાયિક વિગેરે સૂ અને તેના અર્થો વિગેરે લેવા તે ગ્રહણ શિક્ષા, અને ત્રણ નવકાર ગણીને જાગવું, પ્રભુપૂજા કરવી, દર પર્વતિથિઓનું પાલન કરવાપૂર્વક શ્રાવકને ઉચિત સદાચારને હંમેશા પાળીને આત્માને સંસ્કારિત બનાવી દેવાની ટેવ કેળવવી તે વિગેરે આસેવન શિક્ષા, (૪) ર () જાતિમદ, કુલમદ આદિ આઠ પ્રક કરવા, દ્ધિને ગર્વ કરવો તે શિવ-ખાવાપીવામાં લુપતા તે રક્ષIRવ અને સુખશીલીયાપણું તે સાતારા, (૫) સંજ્ઞા આહાર-ભય-મૈથુત અને પરિગ્રહ એ રૂપ જ; તેમાં ક્રોધ-માન-માયા-લોભ-લેક અને એવ, એ છે મળીને દસ સંજ્ઞા અથવા આહાર-ભય-મન પરિગ્રહ, ક્રિધ-માન-માયા-લોભ-સુખદુઃખ–હ-વિચિકિત્સા-શેક-ધર્મ-એઇ અને લેક મળીને સોળ સંસા, (૬) ધાદિ ચાર અનંતાનુબંધી આદિ ચાર ભેદે ૧૬, તે સેળ ભેદના પણ એકેકના અનંતાનુબંધિઅનંતાનુબંધ આદિ ચાર-ચાર
१.मलम मालायण पडिक्कमणे मीसे विवेगे तदा विउसग्गे॥ तवच्छेय मूल अणव-पाय पारेविए चेव ॥१॥
છાયા= નાગા ચિત, ૨ પ્રતિક્રમણકાર, રે મિત્રવાધિ, ૪ વિવેકાયત, ૫ દાતા, વાધિત, ૬ તાપ્રાયશ્ચિત, છેદાશ્વત, ૮ મુત્રાયશ્ચિત, 3 અનાથાશ્વગ્રાસ્થિત અને ૧૦મું વારિતદ્રાયશ્ચિતઃ ' અર્થ-લાગેલા અતિચારોનું ગુરૂ પાસે આલોચન કરવું-પ્રગટ કરવું અને તેની શુદ્ધિ માટે ગોખે આપેલ પ્રાયશ્ચિત
ઉં. તે પહેલ' આલોચના પ્રાયશ્ચિત છે, ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તાપ ચારિત્રધર્મમાં અનામેગે લાગેલા અતિચારાનું નિયg1 આપવું, તે બીજું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત છે. ઇત્રિના શબ્દાદિ વિષકામાં શગ અને લેપ કર્યો છે એમ ખાત્રી ન હોય, પરંતુ મનમાં “કદાચ રાગ-દ્વેષ થયો હોય તો?' એવી શંખ થાય અને તે શંકા બદલ પણ રાગ દ્વેષ, મિયાકૃત આપી શુ થવું, તે ત્રીજું મિશ્રપાયશ્ચિત છે. “અનેપણય આહાર આવી ગયો છે, અથવા પહેલી પારસીનો લાવેલ આહાર ચેથી પારસી સુધી રહી ગયા છે-કાલાતીત થયે છે” એમ પાછળથી નણવામાં આવે એટલે તે આહારને ત્યાગ કર, તે ચોથું વિવેકપાયશ્ચિત છે. કાય
ના નરાધ માટે તેમજ સ્વાષિત દેવી શુદ્ધિ માટે કાઉસ્સગ કરો તે પાંચમું કાસગપ્રાયશ્ચિત છે. લાગે જેની ગુરૂમહારાજે આપેલા તપથી શુદ્ધિ કરવી તે છઠું તપ પ્રાયશ્ચિત છે. જેના નિવારણ માટે Aતપnયમાંથી અમા દિવસ પ્રમાણુ દેદ કરાય તે સાતમું પ્રાયશ્ચિત છે. પદ્રિય જીવોનો ઇરાદા વધ
નાર-અહંભાવે મૈથુન સેવનાર-વિગેરેના આકરા દે બદલ સઘળે જ વાપર્યા છેદીને ફરી ત્રો અપાય તે આંખે મલકાયશ્ચિત છે. ઘરત૨ પરિણામથી કોઈને- આ મરી જો’ એવી પરવા માં વિના ચમિષ્ટિથી મજ મારે તેને “તે પિતાના સ્થાનેથી ઉભો થવા માટે પણ બીજા ની પ્રાર્થના કરે, તેવો અશક્ત બને અને સામે માણસ તેની સાથે બોલ્યા વિના ઉમે કરે” તે હદ સુધીના તપનું પ્રાયશ્ચિત આપવું અને તેટલું તપ કરી આપે ત્યારે તેની ઉથાપના કરવી તેને ફરીથી વ્રતમાં ગણવે, તે નવમું અનવસ્થા પ્રાયશ્ચિત છે. અને શ્રમણી અથવા રાજાની રાણીની જોડે વિષય સેવન કરનાર, સાધુ અ રાજાને વધ કરનાર, શ્રી સંધને રવમતિએ તારવાની અને અવળતા કરી આપવાની બુદ્ધિ એ શ્રી જીનેશ્વરમગવંત આચીણું આચરણ અને પ્રરૂપણથી વિદ્ધિ અચPણ અને પ્રક્ષેપણ કરનાર વિગેરે દે. સેવનારને જ ધન્યથી છ માસ અને ઉ૮થી ૧૨ વર્ષ સુધી સાધુવેષ વિના મwત્રપણે રાખીને બનાWીને જેવી ક્રિયા ક્ષેત્ર બહાર કરવાની, આકરૂં તપ તપવાની, તીર્થની પ્રભાવના કરવાની અને તે પ્રમાણે કર તે ૫છી તને આ૫ હરવાની ફરજમાં મૂકવામાં આવે તે દસમું પારચિત પ્રાયશ્ચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org