Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વકેિત્તુસૂત્ર
મવાર્થઃસ્થૂલ મૈથુનવિરમણ નામના આ ચાથા અણુવ્રતમાં સદાને રમાટે[બીજાએ પરણેલીરખાત તરીકે રાખેલી વિગેરે વિવિધ ભેદવાળી સ્ત્રીઓ પરદારા કહેવાય છે, તે ] પાર ગમનની (કરેલ) વિતીથી પ્રમાદવશાત-અપ્રશસ્તભાવે તે વ્રતના ઔદયિકભાવ, ક્રોધાદિથી મિશ્રપણે વર્ષાંતે સતે ૬ થ’= પરદારગમનની કરેલ આ વિરતીમાં જ જે કાંઈ વિપરીત આચરણ કર્યું હાય. ॥૫॥ [ પરદારગમનની તે કરેલ વિરતી—અટકાયત, કયા કયા પ્રકારે અતિચરિત થઇ જવા પામી હોય તે બીના આ પછીની ગાથામાં જણાવે છે. ] · આ કાર્દની સ્ત્રી નથી ' એવી બુદ્ધિએ વિધવા-કન્યા આદિને અપશ્ર્ચિહિતા ગણીને તેવી સ્ત્રીજાતિ સાથે ગમન કરવું, તે પરિવૃતિામન નામે પ્રથમ અતિચાર છે. ભાડું આપીને-વેતન દરાવીને ‘આ સર્વસાધારણુ એવી સામાન્ય સ્ત્રી છે, એવી બુદ્ધિએ-અલ્પકાળને માટે પોતાની તરીકે બતાવીને રાખેલ વેશ્યા સાથે ગમન કરવુ, તે સ્થપરિતૃżિતામન નામે બીજો અતિચાર છે. પરદારને વિષે-કામને લગતી એષ્ટયુબન–કુચમન–આલિંગન આદિ મૈથુન સિવાયની ચેષ્ટા કરવી, તે અન શ્રીડા નામે ત્રીજો અતિચાર છે. કન્યાદાનનું ફળ મળશે ' એવી ઈચ્છાથી કે—સ્નેહસંબંધાદિથી :પારકાના પુત્ર-પુત્રીઓના વિવાહ કરવા, તે જવિવાર્દેરળ, શબ્દ અને રૂપ તે કામ, અને ગધ–રસ અને સ્પર્શે, તે ભેગઃ ’ તે કામ અને ભાગને વિષે અન્યત અધ્યવસાય થવા તે કામભાગ તીવ્રાનુરાગ કહેવાય છે. એ રીતે કામભેગની તીવ્ર આસક્તિ કરવી તે પતીવ્રાનુરાળ કહેવાય છે. ચેાથા વ્રતના તે પચ અતિચારા સૂચિત અનેક પ્રકારે આ વ્રતની વિરતીમાં વિપરીત આચરણ થઇ જવા સંભવ છે. તે પાંચ અતિચારામાંથી દિવસ સબધી જે કાઈ અતિચારો લાગી જવા પામ્યા હોય તે સર્વ અતિચારાનું પ્રતિક્રમણ કરૂ છું. ॥ ૧૬ ॥
.
ગાથા ૧૭ તથા ૧૮ નું અવતરણ:-આ બંને ગાથા દ્વારા પાંચમા સ્થૂલપરિગ્રહ વિરમણવ્રતને વિષે અતિચારા લાગવાનાં કારણેા જણાવવા સાથે તે વ્રતમાં લાગતા પાંચ અતિચારા અને તે અતિચારાની પ્રતિક્રમણા જણાવાય છે.
૧
E
૪
इतो अणुव्वए पंचमम्मि आयरियमप्पसत्यम्पि परिमाणपरिच्छेए इत्थ વમાથqÉમેળ | ૧૭ || ધનપત્ર-યંવત-ધજૂ-ભુવન્ને આ વિચારમાળે !! સુપ—૨૩મ્પિટિશને ફેસિયં સન્ત્ર ॥૧૮॥
માવાર્થ:- કૃત: ’૧-ચેાથા અણુવ્રતના અધિકાર પછી, ( અઢારમી ગાથામાં જણાવાશે તે ધનધાન્યાદિ નવપ્રકારના બાહ્ય પરિગ્રહ પરિમાણુ સ્વરૂપ) પાંચમા અણુવ્રતમાં. રગુરૂ પાસે સ્વીકારેલ ધનધાન્યાદિ રૂપ ખાલ પરિગ્રહના પરિમાણનુ ઉલ્લઘન-પ્રમાદના પ્રસંગથી- અપ્રશસ્તભાવેv=તે વ્રતનેા ઔયિકભાવ લાભાદ્ધિ કષાયથી મિશ્રપણે વત્તતા હોય તે સ્થિતિમાં, ૬૮ લ્થ '= વિરતિવાળા પરિગ્રહને વિષે જ જે કાંઈ આચર્યું હોય ॥ ૧૭ || [ પરિગ્રહની કરેલ વિરતી કથા કથા પ્રકારે ઉલ્લંધન થવા પામી હોય તે ખીના આ પછીની ગાથા દ્વારા જણાવે છે. ] વ્રતના સ્વીકાર વખતે ઇચ્છા પ્રમાણે મોકળાં રાખેલ ધન અને ધાન્યને વિષે કાલાતિક્રમે વૃદ્ધિ થવા પામે. કે–થવા પામેલ તે વૃદ્ધિને લેણુદારને ત્યાં જ રહેવા દે અને ભાવ વધ્યા જોઇ તેને ત્યાંથી જ વેચી નાંખી પરભાર્યાં જ હિસાબ રાખવા વડે વૃદ્ધિ થવા દે, કે અમુક કોથળી ધન કે અમુક કાઠી પ્રમાણ ધાન્ય રાખવાનાં કરેલ પરિગ્રહ પરિમાણુ કરતાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય એટલે પ્રથમ ધારેલ હોય તે કરતાં કાથળ અને કાઠીઓ વિગેરે માટી કરાવવા વડે તે વૃદ્ધિને રાખે, તે ધનધાન્યમમાળાતિમ' ( નામે પ્રથમ અતિચાર છે. ) ઇચ્છા પ્રમાણે મેકળ રાખેલ ક્ષેત્ર અને વાસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org