________________
ધમ પરીક્ષા પ્લેક પ
युक्तिकौशलम् ! यदुक्तवचनबलात्तीर्थोच्छेदाभिप्रायवतां निह्नवानामनन्तसंसारनियमसिद्धौ पदविशेष तात्पर्यग्रहः, तस्मिंश्च सति तसिद्धिरित्यन्योन्याश्रयदोषमापतन्तं न वीक्षसे ।~संप्रदायादीदृशोऽथे गृहीत इति न दोष इति चेद् ?~न, संप्रदायादध्यवसायं प्रतीत्य निहनवानामपि संख्यातादिभेद भिन्नस्यैव संसारस्य सिद्धत्वाद्, उन्मार्गमार्ग संप्रस्थिताना तीव्राध्यवसायानामेव ग्रहणे बाहुल्याभिप्रायेण वा व्याख्याने दोषाभावाद् । न चेदेवं तदा "वयमेव सृष्टिस्थित्यादिकारिणः" इत्यागुत्सूत्रभाषिणोऽ नवच्छिन्नमिथ्यात्वसन्तानपरमहेतोस्तीथेच्छेिदाभिप्रायवतो बलभद्रजोवस्याप्यनन्तसंसारोत्पत्तिः प्रसज्येत। न चैतदशास्त्रीय वचनम्, त्रिषष्टीयनेमिचरित्रेप्येवमुक्तत्वात् । नथा हिप्रतिपद्य तथा रामो जगाम भरतावनी । तथैव कृत्वा ते रूपे दर्शयामास सर्वतः ।। एवम् च भो लोकाः ! कृत्वा नौ प्रतिमाः शुभाः । प्रकृष्ट देवताबुद्धथा यूयं पूजयतादरोत् ॥ वयमेव यतः सृष्टिस्थितिसंहारकारिणः । वयं दिव इहायामो यामश्च स्वेच्छया दिवम् । निर्मिता द्वारकास्माभिः सहता च यियासुभिः । कर्ता हर्ता च नान्योऽस्ति स्वर्गदा वयमेव च ।। एवं तस्य गिरा लोकः सर्वा प्रामपुरादिषु । प्रतिमा. कृष्णहलिनोः कारंकारमपूजयन् ॥ प्रतिमार्चनकर्तृणां महान्तमुदयं ददो । स सुरस्तेन सर्वत्र तद्भक्तोऽभूजनोऽखिलः ॥ इति ।।५।। કઈ શાસ્ત્રવચન મળતું ન હોવાથી ઉક્તવચન પરથી જ તે નિયમ તારવો પડે છે. એ નિયમ તારવાય તો એ વચનમાં “ઉન્માર્ગ. પદથી “તીર્થો છેદઅભિપ્રાયવાળા જ જીવે લેવાના છે એવું તાત્પર્ય પકડી શકાય છે. વળી જ્યાં સુધી આવું તાત્પર્ય પકડાતું નથી ત્યાં સુધી ઉમા...પદથી તીર્થોદાભિપ્રાયવાળા નું જ ગ્રહણ કરવાનું છે એવું જાણી શકાતું ન હોવાથી એ નિયમ તારવી શકાતું નથી. આમ નિયમ સિદ્ધ થાય તે તાત્પર્ય પકડાય અને તાત્પર્ય પકડાય તે નિયમ સિદ્ધ થાય. માટે અ ન્યાશ્રય દોષ છે.
શંકા-અમે કંઈ નિયમ સિદ્ધ કર્યા પછી તેના પરથી જ એવું તાત્પર્ય પકડીએ છીએ એવું નથી, કિન્તુ સંપ્રદાય-ગુરુપરંપરાથી જ આવું તાત્પર્ય તે પકડી લીધું છે કે અહીં ઉ માર્ગ..” પદ તીર્થોચ્છેદાભિપ્રાયવાળા જીવ એ જ અર્થ લેવાને છે અને એ અર્થ લઈને પછી ઉપરોક્ત નિયમ તારવીએ છીએ. તેથી અન્યોન્યાશ્રય દોષ નથી,
સમાધાન-આ પણ અયુક્ત છે કેમકે સંપ્રદાયથી તે નિહુનને પણ અધ્યવસાયને અનુસરીને સંખ્યાત -અસંખ્યાત વગેરે સંસાર હવે જ જણાય છે. અર્થાત તમે કહે છે એવું તાત્પર્ય જે સંપ્રદાયથી જણાતું હોય તે તે બધા નિહુનોને અનંતસંસાર જ હે પણ ફલિત થઈ જ જાય જે બાધિત છે, કેમકે તેઓને સંખ્યાતાદ સંસાર હોવે પણ સંપ્રદાય જ કહે છે.-“ગછી ચાર પ્રકાણુંકની ઉક્ત વચનના ઉક્તપદનું ઉો તાપ લઈ ઉક્ત નિયમ જે તારવવાનો ન હોય અને ઉમા....' પદને સીધેસીધો જ અર્થ લઈ એ વચનની વ્યાખ્યા કરી ઉમાગગામી સમાગનાશક સાધુ અનંતસંસારી હોય છે એવો નિયમ જ તારવવાનો હોય તો એ પણ યુકો તો નથી જ કેમકે એ નિયમ પણ નિહનવાદિને સંખ્યાતાદિસંસાર પણ હાવાના સંપ્રદાયથી બાધિત જ છે. તેથી તમે એ વચનની કયી વ્યાખ્યા કરશે ? કે જેથી કઈ દોષ ન આવે” – એવા પ્રશ્નને મનમાં રાખીને વૃત્તિકાર જવાબ આપે છે કે ઉક્તવચનમાં તીવ્ર અધ્યવસાયવાળા જ ઉનમાર્ગમાર્ગપ્રસ્થિત જીનું ગ્રહણ છે જેઓને સંપ્રદાય પણ અનંત સંસાર જ હોવાનું કહે છે અથવા તે એ વચન બહુલતા એ જાણવું, અર્થાત ઉમાગ માગ સંસ્થિત સમાગનાશક મોટા ભાગના જીવે અનંતસંસારી હોય છે, કાઈક નથી પણ હતા. આ રીતની વ્યાખ્યા કરવાથી કોઈ દોષ નથી. વળી જે વસ્તુતઃ પણ આવું ન