________________
ધર્મપરીક્ષા લોકાર
विवेचितः प्रथमो भङ्गोऽथ द्वितीय भङ्गं विवेचयन्नाह -
देसस्स भंगओ वा अलाहओ वा विराहगो बीओ।
ciવિજાપવિગો વા સંદિર વિરો વા ૨૮ [देशस्य भगतो वाऽलाभतो वा विराधको द्वितीयः । संविग्नपाक्षिको वा सम्यग्दृष्टिरविरतो वा ॥२८॥]
देसस्सत्ति । देशस्य मोक्षमार्गतृतीयांशभूतस्य चारित्रस्य गृहीतस्य भङ्गादलाभाद्वा देशस्य विराधको ज्ञेयः । स च देशभङ्गापेक्षया संविग्नपाक्षिको देशाऽप्राप्त्यपेक्षया चाविरतसम्यग्दृष्टिः । तथा च 'ज्ञानदर्शनवत्त्वे सति चारित्रभङ्गाप्राप्त्यन्यतरवत्त्वं देशविराधकत्वमिति परिभाषित' भवति । ~इत्य च जिनोक्तानुष्ठानमधिकृत्यैव कृतप्रतिज्ञानिर्वहणाद्देशाराधकः विरतिपरित्यागेनैव चाविरतसम्यग्दृष्टिरपि
પ્રથમભંગનું વિવેચન થઈ ગયું. હવે બીજા ભંગનું વિવેચન કરતાં પ્રત્યકાર કહે છે–
માથાર્થ : ચારિત્રરૂપ દેશને ભાંગી નાખનાર જીવ કે તે દેશને નહિ પામેલ જીવ બીજા ભાંગાને સ્વામી દેશવિરાધક છે. એ સંવિન પાક્ષિક હોય છે કે અવિરત સમ્યક્રવી હાય છે.
મોક્ષમાર્ગના ત્રીજા અંશરૂપે ગૃહીત ચારિત્રને ભંગ કરવાથી કે એ ચારિત્રની પ્રાપ્તિ થઈ ન હોવાથી દેશવિરાધકતા આવે છે. આમાં દેશભંગવાળા જીવ તરીકે સંવિઝપાક્ષિક આવે છે અને તે દેશની અપ્રાપ્તિવાળા જીવ તરીકે અવિરતસમ્યગદષ્ટિ જીવ આવે છે. આના પરથી એવી પરિભાષા ફલિત થાય છે કે “ જ્ઞાનદશનની હાજરી સાથે, ચારિત્રને ભંગ કે ચારિત્રની અપ્રાપ્તિ એ બેમાંથી એકની હાજરી હોવી એ દેશવિરાધકત્વ છે.'
[ વૃત્તિકારે કરેલી વિકલ્પ વ્યાખ્યા અયોગ્ય-પૂર્વપક્ષ] શંકા-ઉપર (સ. શ. શ્લો. ૭૮ની વૃત્તિમાં) જે કહી ગયા કે જિનેન્દ્ર અનુષ્ઠાનની અપેક્ષાએ જ આરાધક-વિરાધક ભાવ રહ્યો છે તેના પરથી ફલિત થાય છે કે જિનેન્દ્ર અનુષ્ઠાન અંગેની પ્રતિજ્ઞાનું પરિપાલન કરવાથી જ દેશઆરાધક બનાય છે, જેમકે દ્રવ્યલિંગી મિથ્યાત્વી. એમ ગ્રહણ કરેલી વિરતિનો પરિત્યાગ કરવાથી જ દેશવિરાધક બનાય છે, કારણકે “પ્રાપ્તવિરતિનું પાલન ન કરવાથી દેશવિરાધક બનાય છે” એવું શાસ્ત્રવચન છે, જેમકે સાધુપણું છોડી દેનાર અવિરતસમ્યગુદષ્ટિજીવ. આમ શ્રીભગવતીજીસૂત્રમાં બતાવેલ ચતુર્ભગીના પહેલા બને ભાંગાના સ્વામી જી તરીકે આ છે મળી જતાં હોવાથી બને ભાંગા સવિષય બની જવાના કારણે સ્ત્ર પ્રમાણભૂત ચરિતાર્થ હોવું સિદ્ધ થઈ જ જાય છે. તે પછી વૃત્તિકારે જે “કાન્ત” એવું વિકલ્પ વ્યાખ્યાન કર્યું છે તે કયા અભિપ્રાયે કયું છે? એને અમને સંશય છે. તેથી આ બાબતમાં કોઈ સમાધાન કરનાર મળે તે અમે પણ તેમની વાતો સાંભળવા ઈચ્છીએ છીએ એ જાણવું. તાત્પર્ય એ છે કે આ ચતુર્ભગીના ચારેમાંથી એકેય ભાંગ શૂન્ય નથી. તેથી બીજા ભાંગામાં પણ કઈ ને કઈ છે હોવા તે જોઈએ જ. તે જ તેને જણાવનાર સૂત્ર સાર્થક બને “પ્રાપ્તચારિત્રનું પાલન ન કરનાર જીવ દેશવિરાધક છે” આટલી જ વ્યાખ્યાથી પણું ચારિત્રભ્રષ્ટ અવિરત સમ્યકત્વીજી આ ભાંગવામાં આવી જતાં હોવાથી એ ભાંગ નિરર્થક તે રહેતા જ નથી. તે પછી “અપ્રાપ્ત એવા વિકલ્પવ્યાખ્યાનની જરૂર શી છે? હા ! હજુ “પ્રાતના અપાલનથી” એવી પ્રથમ