Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 496
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છબ્રલિંગ વિચાર ૪૫૧ ... से कि त खीणकसायवीयरायचरित्तायरिआ? खीणकसायवीयरागचरित्तायरिआ दुविहा पन्नत्ता। तंजहा૪૩ણીનલાયવીકરાયવરત્તારના જ વૈરીથી સર્વથાવરિત્તા છે' ત્યારે ચાર ચાં- - मागमीधामुल्लङ्घ-यापि 'भाविनि भूतवदुपचारः' इति न्यायाद् द्वादशे गुणस्थाने कथञ्चि-।" केवलित्यमभ्युपगम्यते, तर्हि चरमशरीरिणि प्रथमादिगुणस्थानवर्तिनि क्षपकोण्यारूढे वा सप्तमा-' दिगुणस्थानवर्तिनि तदभ्युपगन्तव्य स्यात् । किञ्च क्षीणमोहस्य केवलित्वविवक्षा केनापिन'. कृतेति कथं भवता कर्तव्या ? न हि स्वल्पकालभाविकेवलज्ञानस्यापि छद्मस्थस्य केवलि। त्वविवक्षा कर्तुं युज्यते । अत एव २छ ठाणाई छउमत्थे सव्वभावेण ण जाणइ, पण पासइ । तं जहा.. धम्मत्थिकाय १ अधम्मत्थिकाय २'आगास ३ जीव असरी रपडिबद्ध ४ परमाणुपोग्गल ५ सद्द६. एताणि चेव उप्पणगाणदंसगधरे अरहा जिणे जाच सवभावेण जाणति पासति त जहा धम्मत्थिकाय जाव [ક્ષીણમેહને કેવલી માનવા એ આગમબાધિત] * વળી કેવલીની પરીક્ષામાં પણ દ્રવ્યરૂપ હિંસકત્વના અભાવાદિને જ લિંગ તરીકે લેવા, કેમકે તેઓ છસ્થજ્ઞાનના વિષયભૂત છે.” એવું જે કહ્યું તે પણ ચતુર માણસેને ચમત્કાર પમાડે એવું નથી, કેમકે દ્રવ્યરૂપ પ્રાણાતિપાત વગેરેના અભાવરૂપ હેતુના - વિશેષણ તરીકે ઘટક બનેલ સર્વકાલીનત્વનું છદ્મસ્થ જ્ઞાન કરવું મુશ્કેલ છે. સૂફમદૃષ્ટિથી” તેનું જ્ઞાન કરવાનું હોય તે એ રીતે તે ભાવરૂપ લિંગ પણ જાણવા શકય હોઈ લિંગ શા માટે ન બને ? વળી તે કેવલી બે પ્રકારના જાણુંવાં...” ઈત્યાદિ જે કહ્યું છે તે પણું ટું છે, કેમકે ક્ષીણ મહિનો “કેવલી તરીકે ઉલ્લેખ માન એ આગમબાધિત છે. - આગમમાં ક્ષીણમેહની ગણતરી છવાસ્થવીતરાગમાં જે કરી છે, કેવલી વીતરાગમાં નહિ.' શ્રીપનવણું સૂત્રમાં કહ્યું છે કે– તે ક્ષીણકપાયવીતરાગચારિત્રાર્થ શું છે? ક્ષીણકષાયવીતરાગચારિત્ર આય બે પ્રકારે છે :-- સ્થક્ષીણકષાયવીતરાગચારિત્રઆર્ય અને કેવલી ક્ષીણકપાયવીતરાગચારિત્રયં” ઈત્યાદિ. આ આગેમથી થતી બધાને ઉલ્લંઘીને પણ જે ભાવિમાં ભૂતને ઉપચાર કરવાના ન્યાયથી બારમા ગુણઠાણે કથંચિત્ કેવલિવ માનવું હોય તો એ ન્યાયથી પ્રથમાદિ ગુણઠાણામાં રહેલા ચરમશરીરમાં કે ક્ષપકશ્રેણિમાંડનારા અપ્રમત્તાદિગુણઠાણે રહેલા જીવમાં પણ તે માનવું પડશે કેમ કે તેઓ પણ નજીકના ભવિષ્યમાં કેવલી બનવાના છે.) વળી ક્ષીણમેહ * જીવની કેવલી તરીકે વિવક્ષા તો કોઈએ કરી નથી તો તમે પણ શી રીતે કરી શકો? સ્વપકાળમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર પણ છદ્મસ્થની કેવલી તરીકે વિવક્ષા કરવી ઘટતી નથી ! તેથી જ સ્થાનાંગસૂત્રમાં જે કહ્યું છે કે “છદ્મ છ સ્થાનને સર્વભાવે જાણતા નથી કે જોતા નથી, તે આ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, શરીર સાથે નહિ જોડાયેલી છવ, १. अथ किं तत् क्षीणकपायवीतरागचारित्रार्याः ? क्षीणकपायवीतरागचारित्रार्या द्विविधाः प्रज्ञप्तास्तद्यथा-छद्म स्थक्षीणकपायबीतरागचारित्रार्याश्च केवलिक्षीणकपायवीतरागचारित्रार्याश्च । २. षट् स्थानानि छद्मस्थः सर्वभावेन न जानाति न पश्यति, तद्यथा-धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाश जीवमशरीरप्रतिबद्ध, परमाणुपुद्गल, शब्दम् । एतान्येवोत्पन्नज्ञानदर्शनधरोऽरहा जिनो यावत्सर्वभावेन । जानाति पश्यति, तद्यथा-धर्मास्तिकाय यावत् शब्द जानाति ।

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552