________________
ધર્મપરીક્ષા પ્લે. ૮૬ आणापुणत्ति । आशापुनर्जगद्गुरास्त्रिभुवनधमगुरोर्भगवतो वीतरागस्य सुपरिशुद्धा सम्यक्परीक्षाप्राप्ता, एकान्तसुखावहा नियमेन स्वर्गापवर्गादिसुखहेतुर्ग्राह्येति योगः । साऽऽक्षा सर्वा नाममात्रेणापरीक्षिता सती न ग्राह्या, प्रेक्षावत्प्रवृत्तेः परीक्षानियतत्वादिति भावः ।।८५।। एतत्परीक्षोपायमाह
कसछेयतावजोगा परिक्खियव्वा य सा सुवणं व ।
एसा धम्मपरिक्खा णायव्या बुद्धिमंतेणं ॥८६॥ (कपच्छेदतापयोगात्परीक्षितव्या च सा सुवर्णमिव । एषा धर्मपरीक्षा ज्ञातव्या बद्धिमता ॥ ८६)
सा आज्ञा । कषच्छेदतापयोगात्सुवर्णमिव परीक्षणीया । यथाहि युक्तिस्वर्णे जात्यस्वर्ण च सुवर्णमात्रसाम्येन मुग्धलोकैरभेदेन प्रतीयमाने कषच्छेदतापैर्विचक्षणास्तत्परीक्षण कर्तुत्सहन्ते, तथाऽऽज्ञायामपि मुग्धैः सर्वत्र नाममात्रादेकत्वेन प्रतीयमानायां विचक्षणास्तत्परीक्षां कषच्छेदतापैः कर्तुमुत्सहन्त इति । बुद्धिमतैषा धर्मपरीक्षा शातव्या । यैव ह्याज्ञा सा सर्व एव धर्म इत्याज्ञापरीक्षैव धर्मपरीक्षेतिभावः ।।८६।। कषादीनेवात्र योजयितुमाह
[સુપરિશુદ્ધ આજ્ઞા જ ગ્રાહ્ય છે ]. –કુવિકલને છોડીને આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવી હિતાવહ છે એવું તમે કહ્યું. પણ આજ્ઞા માત્રને અનુસરવું એ કાંઈ હિતાવહ હોવું સંભવતું નથી, કેમકે લગભગ બધા જ પિતપોતાના ગુરુ-વડીલ વગેરેની આજ્ઞાને આધીન હેવા દેખાય જ છે અને તેમ છતાં તેઓનું હિત દેખાતું નથી–એવી શંકાના સમાધાન તરીકે ગ્રન્થકાર ઉપાદેય (હિતાવહ) આજ્ઞાવિશેષને જણાવે છે–
ગાથાથ - ત્રણ ભુવનના ધર્મગુરુ વીતરાગપરમાત્માની, સમ્યફપરીક્ષામાંથી ઉત્તીર્ણ થએલ હોઈ સુપરિશુદ્ધ એવી આજ્ઞા એ એકાન્ત સુખાવહ હોય છે, અર્થાત્ તે નિયમાં સ્વર્ગ–મોક્ષાદિસુખની હેતુ બને છે એ જાણવું. વળી તે આજ્ઞા, આજ્ઞા ફરમાવનાર વ્યક્તિના નામમાત્રને આગળ કરીને, પરીક્ષા કર્યા વગર જ સ્વીકારી લેવી ન જોઈએ, કેમકે ડાહ્યા માણસો સર્વપ્રવૃત્તિઓ પરીક્ષા કરીને જ કરે છે. [ટીકાનો અર્થ સરળ છે.] ૮પા આજ્ઞાની પરીક્ષાના ઉપાય દેખાડતા ગ્રન્થકાર કહે છે –
ગાથાથ :- તે આજ્ઞાની સુવર્ણની જેમ કષ–ઇદ અને તાપથી પરીક્ષા કરવી. બુદ્ધિમાન પુરુષોએ આ આજ્ઞાની પરીક્ષાને જ ધમ પરીક્ષા સમજવી, કેમકે જે વીતરાગભગવંતની આજ્ઞા છે તે સઘળી ધર્મરૂપ છે.
[ ધમની કક્ષાદિ પરીક્ષા ] જેમ યુક્તિથી બનાવેલ સુવર્ણ (ટું સોનું) અને જાત્ય સુવર્ણ મુગ્ધલોકેને એકસરખા સેના તરીકે પ્રતીત થતું હોવા છતાં વિચક્ષણપુરુષે તેની પરીક્ષા કરવા ઉત્સાહિત બને છે તેમ “પ્રભુ મહાવીરની આજ્ઞા, ધમ” વગેરે રૂ૫ એકનામથી ચાલતી આજ્ઞાને મુગ્ધ જીવો નામમાત્રના કારણે એક જ માનતા હોવા છતાં વિચક્ષણપુરુષો કષ-છેદ-તાપથી તેની પરીક્ષા કરવા ઉત્સાહિત બને છે. આ જે આજ્ઞા છે તે જ બધે ધર્મ છે. એટલે આ આજ્ઞાની પરીક્ષા એ જ ધર્મ પરીક્ષા છે. ૮૨ા આજ્ઞાની કષ વગેરેથી પરીક્ષા શી રીતે કરવી એ જણાવતા ગ્રન્થકાર કહે છે