Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 514
________________ અધ્યાત્મજ્ઞાન ૪૯ - तदेतदध्यात्मध्यानमविकल्पसमाधिसंबन्धबन्धुरमित्येतदेवामिष्टुवन्नाह एयं परमं नाणं परमो धम्मो इमो चिय पसिद्धो । एयं परमरहस्सं णिच्छयसुद्धं जिणा बिति ॥१०॥ (एतत्परम ज्ञान परमो धर्मो ऽयमेव प्रसिद्धः । एतत्परमरहस्यं निश्चयशुद्ध जिना ब्रुवते ॥१००।) एयं परमंति । एतदध्यात्मध्यानं परम ज्ञान, ज्ञानस्य विरतिफलत्वाद्, विरतेश्च समतासारत्वात् , समतायाश्चैतदायत्तत्वादिति भावः। परमो धर्मोऽयमेव प्रसिद्धः दुर्गतौ पततो जन्तोर्धरणात् सिद्धिगतौ नियमेन धारणाच्च । एतच्च परमरहस्यमुत्कृष्टोपनिषद्भूतं, निश्चयशुद्ध पारमार्थिकनयविशदीकृत जिनास्तीर्थकरा अवते । यागमः- [ ओ० नि०] परमरहस्समिसी(मी)ण समत्तगणिपिडगझरिअसाराण । परिणामिय पमाण णिच्छयमवलंबमाणाण ॥ ७६० ॥ [पंच व० ६०२ ] ॥१००।। अध्यात्मस्य प्रवचने परमरहस्य वादेव परीक्षकैः सर्वत्र तदनुल्लङ्घनेनैव प्रवृत्तिः कर्त्तव्येत्यभिप्रायवानाह अज्झप्पाबाहेणं विसयविवेगं अओ मुणी विति । जुत्तो हु (हि) धम्मवाओ ण सुकवाओ विवाओ वा ॥१०१॥ (મધ્યામાવાન વયનિવેમતો મુનયો યુવતિ | યુ વહુ(હિ) ધર્મવાવો ન સુન્નવાહો વિવારો વા 8) अज्झप्पाबाहेणं ति । अतोऽध्यात्मस्य परमरहस्यत्वादध्यात्माबाधेन स्वपरगतमैच्यादिसमन्विબળતણનો નાશ કરી પછી પોતે પણ સ્વયં નાશ પામી જાય છે તેમ આ વિકલ્પ પણ અશુભવિકલ્પની જાળને ઉછેદ કરી સ્વયં શાંત થઈ જતો હોઈ આ શુદ્ધવિકલ્પ અવિકલ્પ સમાધિને સમ્યફપ્રકારે જનક બને છે. છેલ્લા [અધ્યાત્મજ્ઞાનની સ્તુતિ]. આમ આ અધ્યાત્મધ્યાન અવિકલ્પસમાધિના જનકન્વરૂપ સંબંધને ધરાવતું હોઈ ઘણું સુંદર છે. તેથી તેની જ સ્તવના કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ –આ અધ્યાત્મધ્યાન જ પરમજ્ઞાન છે, પરમધર્મ તરીકે આ જ પ્રસિદ્ધ છે, આ જ નિશ્ચયશુદ્ધ પરમ રહસ્ય છે એવું શ્રી તીર્થંકરો કહે છે. - જ્ઞાનનું ફળ વિરતિ છે જેને સાર સમતા છે. આ સમતા અધ્યાત્મધ્યાનને આધીન છે માટે શ્રેષ્ઠજ્ઞાનનું પરંપરાએ જે સારભૂત કાર્ય છે તે સમતા આ અધ્યાત્મધ્યાનથી થતી હાઈ એ અધ્યાત્મધ્યાનને પરમજ્ઞાન કહ્યું છે. એમ એ દુર્ગતિમાં પડતા જીવને ધારનાર (બચાવનાર) હોઈ તેમજ સિદ્ધિગતિમાં અવશ્ય ધારનાર (લઈ જનાર-ટકાવનાર) હાઈ પરમ ધર્મ છે. પારમાર્થિકનય-નિશ્ચયનયથી વિશદ બનેલ તે ઉત્કૃષ્ટ ઉપનિષદભૂત છે. એઘિનિયુક્તિ (૭૬૦) (અને પંચવતુ-૬૦૨) માં કહ્યું છે કે- જેઓએ સમસ્ત દ્વાદશાંગીને સાર ધારી રાખે છે તેવા અને નિશ્ચયનું અવલંબન કરતા એવા ત્રષિઓને આ પરમરહસ્ય તરીકે સંમત છે કે પરિણામ એ પ્રમાણે છે. (અથોત બાહ્યક્રિયાને 'હ પણ જીવના અધ્ય વસાય જ કમનાબંધ કે નિજરા વગેરેમાં મુખ્ય ભાગ ભજવે છે.)' ૧૦૦! આમ પ્રવચનમાં અધ્યાત્મ જ પરમરહસ્યભૂત હાઈ પરીક્ષકોએ સર્વત્ર તેનું ઉલ્લંઘન ન થાય એ રીતે જ પ્રવૃત્તિ કરવી જોઈએ એવા અભિપ્રાયવાળા ગ્રંથકાર કહે છે

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552