Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 515
________________ ધમ પરીક્ષા લેાક ૧૦૧–૧૦૨ तशुभाशयाविच्छेदेन विषय विवेक निर्णिनीषितार्थनिर्णय ब्रुवते मुनयो विगलितरागद्वेषाः साधवः कर्त्तव्यमिति शेषः । हि यतो धर्मवाद एव मध्यस्थेन पापभीरुणा च समं तत्त्वनिर्णयार्थमपक्षपातेन कथाप्रारंभ लक्षणो युक्तः, तत्त्वज्ञानफलत्वात् तस्य, न शुष्कवादः, जये पराजये वा परस्य स्वस्य चानर्थलघुत्वापत्तेः कण्ठशोषमात्रफलः, विवादो वा दुःस्थितेनार्थिना सह छलजातिप्रधानो जल्पः युक्तः, साधूनां माध्यस्थ्यप्रधानत्वात्, शुभानुबन्धित्वाच्च साधूनां प्रयत्नस्य ॥ १०१ ॥ तदेवं धर्मवादेनैवाध्यात्माबाधेन तत्त्वनिर्णयस्य कर्त्तव्यत्वाच्छिष्टाचारानुरोधेन तथोद्देशेनव प्रारब्धस्य स्वग्रन्थस्य फलोपहितत्वं प्रदर्शयन्नन्यैरपि तत्त्वनिर्णयसिद्धयर्थमित्थमेव भणितव्यमित्युपदेशमाह - ૪૭૦ भणियं किंचि फुडमिणं दिसाइ इय धम्मवायमग्गस्स । for a एवं चि आणुसारेण भणियां ॥ १०२ ॥ (भणितं किञ्चित्स्फुटमिद दिशेति धर्मवादमार्गस्य । अन्यैरप्येवमेव श्रुतानुसारेण भणितव्यम् ॥ १०२ ॥ | ) [ધર્મવાદ જ કત્તવ્ય ] ગાથા:- ‘અધ્યાત્મ પરમરહસ્યભૂત હોઈ તેને બાધા ન પહોંચે એ રીતે અર્થાત્ સ્વપરમાં રહેલ મૈત્રીવગેરે યુક્ત શુભઆશયના વિચ્છેદ ન થાય એ રીતે-નિય કરવાને ઈચ્છાયેલ અના નિયરૂપ વિષયવિવેક કરવા' એવુ' જેએના રાગદ્વેષ ખરી પડયા છે તેવા સાધુએ કહે છે. કેમકે ધર્મવાદ કરવા એ જ ચેાગ્ય છે, શુષ્કવાદ કે વિવાદ નહિ મધ્યસ્થ અને પાપભીરુ એવા વાદી સાથે તત્ત્વના નિર્ણય કરવા માટે પક્ષપાત વિના ચર્ચા કરવી એ ધર્માવાદ છે. એના ફળ રૂપે તત્ત્વનું જ્ઞાન થતુ. હેાવાથી એ કન્ય છે. જય કે પરાજયમાં સામાના કે પેાતાના અન-લઘુતા વગેરે થતાં હાવાથી માત્ર ગળું દુ:ખાવારૂપ ફળ આપનાર શુષ્કવાદ કે દુઃસ્થિત એવા અથી સાથે છલ-જાતિ વગેરેની પ્રચુરતાવાળા જપરૂપ વિવાદ એ એ કર્ત્તત્ર્ય નથી, કેમકે સાધુએ માધ્યસ્થ્યને મુખ્ય કરનારા હાય છે તેમજ તેઓના કોઇપણ પ્રયત્ન શુભાનુબંધી હાય છે. શુષ્કવાદ કે વિવાદમાં માધ્યસ્થ્ય જળવાઈ રહેતુ' નથી તેમજ તેના પ્રયત્નથી શુભાનુબંધ પડતા નથી. ।।૧૦૧ા આમ ધર્મવાદથી જ અધ્યાત્મને બાધા ન પહેોંચે એ રીતે તત્ત્વનિય કરવા એ શિષ્ટાચાર છે. આવા શિષ્ટાચારના અનુરાધથી તેવા જ ઉદ્દેશથી શરૂ કરેલ સ્વગ્રન્થ સફળ છે તે દેખાડતા ગ્રન્થકાર સાથે સાથે ખીજાઓએ પણ તત્ત્વનિ ની સિદ્ધિ કરવા માટે આ રીતે જ ખેલવુ જોઈએ' એવા ઉપદેશ આપે છે— [અંત્ય ઉપદેશ ] ગાથા:- ઉપર કહી ગયા એ કારણે મારા વડે ધર્મવાદમાગની દિશાએ જ પ્રસ્તુતમથની બાબતમાં આ ક'ઇક સ્પષ્ટ રીતે કહેવાયું છે. તેથી તાપ ભૂત અથ ષ્ટિથી તત્ત્વનિ યસિદ્ધિ પણ કરી જ છે. અર્થાત્ ‘ધર્માંવાદના માસૂચન પ્રમાણે સ્પષ્ટ રીતે વિચારણા કરવાથી તત્ત્વનિ ય થઈ જાય છે' એવા નિયમ હાવાથી પાતે જે એ પ્રમાણે સ્પષ્ટવાતા કરી છે તેના તાપ'ના વિચાર કરતાં જ તત્ત્વનિયની સિદ્ધિ પણ થઈ જ

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552