________________
પરિશિષ્ટ : ૧
श्री शर्खेश्वरपार्श्वनाथाय नमः न्यायविशारद न्यायाचार्योपाध्याय यशोविजय विरचितः
विचारबिन्दः [ धर्मपरीक्षाग्रन्थस्य वार्तिकम् ]
નમઃ ऐन्द्रश्रेणिनतं नत्वा जिनं तत्त्वार्थदेशिनम् । कुर्वे धर्मापरीक्षार्थे लेशोदेशेन वार्तिकम् ॥१॥
[અનંતસંસારનિયમ વિચાર ) કઈક કહ છે જે “ઉત્સુત્રભાષીનિ અનંત જ સંસાર હોઈએ નિર્ધાર ન ઘટે જે માટિં–ને જો તિસ્થળ મર્ત સાચાં યુઝ સે જો આવા પદુશ રાવ જે શાંત સંતચિત્ત સ્ટમિન્ના ' એ મહાનિશીથસૂત્રનિ વચનિં, ઉસૂત્ર ભાષણ પણિ મટી આશાતના જ છે. તથા છ અંગિ કાલીદેવી પ્રમુખનિ “દાઝું શાઇવિજ્ઞાનિકો એહવું કહિઉં છે અનિ યથાઈદપણું તે ઉસૂત્રભાષિજ હોઈ, જે માટે આવશ્યક મધ્યે ४8 छै-उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पण्णवेमाणो । एसो उ अहाछंदो इच्छा छंदो य एगट्ठा ॥ અનિ તેહનિ તો એક ભવાંતરિ મેક્ષગામિપણું કહિઉં છઈ એ વિચારવું.
હવે કેઈક ઈમ કહચે જે “યથાઈદાનિ નિયત ઉસૂત્રભાષણ ન હોઈ, તે જુઓ જુઓ ઉસૂત્રભાષે અનિં પ્રતિનિ નિયત ઉસૂત્રભાષણ હોઈ તે માટિ મતિનિ તે(હનિ) અનંત જ સંસાર, યથાઈદાનિ નિર્ધાર ન હોઈ તે જૂઠું, જે માટિ અનિયત હિંસાદિક દેષની પરિ અનિયત ઉસૂત્રભાષણિ સંસારની ન્યૂનતા શાસ્ત્રિ કહી નથી અનિ ઈહાં યુક્તિ પણિ નથી, ઈણિ કરિઈ– उम्मग्गमग्गसंपट्ठियाण साहूण गोयमा ! नूनं । संसारो अ अणतो होइ सम्मग्गनासीणं ।
એ ગચ્છાચારપય-નાની ગાથાથી નિધાર લેખકૈ છે તે ન ઘટે, જે માટિ ઉન્માર્ગગામી યથાદ પણિ કહિઈ. તથા નેમિચરિત્રમ– निर्मिता द्वारकास्माभिः संहृता च यियासुभिः। कर्ता हर्ता च नान्योऽस्ति स्वर्गदा वयमेव च ॥ ઇત્યાદિક બળભદ્રનાં વચન કહિયાં છે, અનિં તેહનિ તે અલપ જ સંસાર છે, તે માર્ટિ ઉસૂત્રભાષીની પણિ પરિણામવિશેષિ સંખ્યાતાદિક ત્રિવિધ સાર સંભ અનંત તે વ્યવહારભાષાઈ જ કહેવાઈ તે માટેિ વિચારીર્તિ જોવો ૧૫
કર્યા પાપનું પ્રાયશ્ચિત્ત ઈહ ભવિ ન (? જ) હાઈ, પણિ ઉસૂત્રભાષણાદિક પાપની પ્રાયશ્ચિત્ત જન્માન્તરનિ વિષે ન હેઈ ઈત્યાદિક કંઈક કહે છે તિહાં–