Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 495
________________ ૫o ધર્મપરીક્ષા લે. ૮૩ न, अपवादस्यापि विधिशुद्धस्य सायद्यत्वाभाचे तत्कल्पत्वेनाभिमते तदभावाद् । न चोत्सर्गापवादब्यतिरितोऽपवादकल्पो राशित्रयकल्पनारसिक भवन्त विनाऽन्येन केनापीयंत इति(न) तत्सद्भावे प्रमाणमस्ति । शक्याशक्यपरिहारविषयभेदेनापवाछपवादकल्पयोर्भदाभ्युपगमे च • दुष्करमुकरत्वादिभेदेनानशनयुक्ताहारादिक्रियाणामुत्सगोत्सर्गकल्पभेदकल्पनाया अप्यापत्तेः, इति न किञ्चिदेतत् । तस्मात्पष्ठसप्तमलिङ्गयोः' सौलभ्यमपि 'प्रमत्तस्यैव प्रतिपेणवदायों' ज्ञेय, अप्रमत्तस्य तु सत्तामात्रेणैव तद् द्रष्टव्यम् । यत्तु केवलिनोऽपि परीक्षायां छद्मस्थज्ञानगोचरत्वेन । द्रव्यरूपाण्येव लिङ्गानि ग्राह्याणीत्युक्त, तन्न चतुरचेतश्चमत्कारकारि, द्रव्यरूपाणामपि प्राणांतिपातादीनामभावस्य सर्वकालीनत्वस्य हेतुघटकस्य दुर्ग्रहत्वात् । सूक्ष्मदृष्ट्या तद्ग्रहे चं भावरूपलिङ्गानामपि न दुर्ग्रहत्वमिति । यच्चोक्तं ‘स च केवली द्विविधो ग्राह्यः' इत्यादि तदसत् , क्षीणमोहे केवलित्वस्यागमबाधितत्वात् , आगमे छद्मस्थवीतरागमध्य एव क्षीणमोहस्य . परि. गणितत्वात् । उक्त' च प्रज्ञापनायाम्માત્રદ્રવ્યહિંસા તેનો વિષય બનતી નથી. નહિતર તે અપવાદપદ-જિનપૂજા-આહારવિહારાદિકિયાઓ પણ મિથ્યાકારને વિષય બની જવાની આપત્તિ આવે. વળી–“આ સાવદ્ય છે એવી પ્રરૂપણું કરીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય એવું છટ્રડું અને - “યથાવાદી તથાકારી લેતા નથી એવું સાતમું લિંગ તો છદ્મસ્થમાત્રમાં સુલભ છે–એવું જે કહ્યું છે તે “પ્રતિલેખન–પ્રમાર્જન વગેરે ક્રિયાઓ કીડી વગેરે ક્ષુદ્ર અને ભાયાદક હોઈ સાવદ્ય હોય છે એવું માનીએ તે જ સંભવે છે, પણ તેવું માની શકાતું નથી, કેમકે કાયોવગેરેના નિયત આચારરૂપ તે સંગિકી ક્રિયાઓ અત્યન્ત નિરવદ્ય છે. એ ક્રિયાઓ અપવાદ ક૯૫(=જેવી) હાઈ કથંચિત સાવદ્ય છે' એવું કહેવું એ પણ યોગ્ય નથી, કેમકે વિધિશુદ્ધ અપવાદ એ પોતે જ સાવદ્ય ન હોઈ તેને સમાન આ : કિયાએ શી રીતે સાવદ્ય બને ? આમ ઉત્સર્ગ કે અપવાદ બને રૂપે એ સાવદ્ય નથી. વળી એ બેથી જુદે ત્રીજે જ કોઈ અપવાદક૯૫ કે જે કથંચિત્' સાવદ્ય હોય તેને આરાધક, વિરાધક અને અનારાધક વગેરે રૂપ ત્રણ રાશિઓની ક૯પના કરવાના રસિયા 1 એવા તમને છોડીને બીજું કોઈ તે સ્વીકારતું નથી. એટલે અપવાદકલ્પ જેવી કે ચીજ હોવામાં કઈ પ્રમાણ નથી. –જે શક્ય પરિહારને વિષય હોય તે અપવાદ અને - જે અશકય પરિહારનો વિષય હોય તે અપવાદક૯૫– આ રીતે અપવાદ કરતાં અપવાદ - કં૫ને જુદો માનવામાં આવે તો એવું પણ માનવાની આપત્તિ આવે કે જે દુષ્કર હોય તે ઉસર્ગ, દા. ત. અનશન વગેરે અને જે સુકર હોય ( કરવું સરળ હોય) તે • ઉસકપ, દા. ત. સાધુએ દેશ-કાળ-પ્રકૃતિ આદિને યોગ્ય જે નિર્દોષ આહાર વગેરે કરે છે તે. માટે પડિલેહણ વગેરે કિયાઓને અપવાદકલ્પરૂપ માની કથંચિત સાંવદ્ય માનવા દ્વારા તેઓના કારણે કીડી વગેરેને ભય-ત્રાસાદિની ઉત્પત્તિ માનવી, અને તેથી છઠ્ઠા સાતમા લિંગને છઘમાત્રમાં સુલભ દેવું માનવું એ યોગ્ય નથી. માટે છઠું – સાતમું લિંગ પ્રમત્તને જ પ્રતિસેવનદશામાં સુલભ હોય છે, અને અપ્રમત્તને તે તે અસત્તામારૂપે હોય છે એ જાણવું.

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552