________________
સકામ-અકામનિર્જરા વિચાર
૧૮૩
चैतत्पचस्वनुष्ठानेषु तद्धेत्वमृतानुष्ठानयेारिख (रेव) सकामनिर्ज' रागत्वव्यवस्थितेः । अत एवानुचितानुष्ठानम कामनिर्जराङ्गमुक्तम् । तथा च धर्मबिन्दुसूत्रवृतिवचनम्- 'अननुष्ठानमन्यद कामनिर्जराङ्ग મુત્તવિવય યાદ્રિતિ’[l॰ ]
?
"अननुष्ठानमनुष्ठानमेव न भवति, अन्यद् विलक्षणमुचितानुष्ठानाद् । तहिं कीदृशं तत् ? इत्याहअकामनिर्जराङ्गम् अकामस्य निरभिलापस्य तथाविधबलीवर्दादेवि या निर्जरा कर्म क्षपणा तस्या अङ्ग निमित्तं न तु मुक्तिफलाया निर्जरांयाः कुतः १ इत्याह--उक्तविपर्ययाद् उदग्रविवेकाभावेन रत्नत्रयाराधनाમાવિતિ उचितानुष्ठानं च साध्वादीनां यथा शुद्धचारित्रपालनादिक तथा मार्गानुसारिणां मिथ्यादृशामपि सामान्यतः सदाचारादिकम् भूमिकाभेदेनौचित्यव्यवस्थानात्, ततेा ऽधिकारिभेदेन यद्यदोचितमनुष्ठानं तत्तदा साक्षात्पारम्पर्येण वा निर्वाणफलमिति सकामनिर्जराङ्गम् । यच्चानुचितं तद्' अनुचितप्रतिपत्तौ नियमादसदभिनिवेशे ऽन्यत्रानाभेोगमात्राद्' इति वचनादभि निवेश सहकृतत्वेन विपरीत फलमिति तत्त्वतेाऽकामनिर्जराङ्गमिति मन्तव्यम् । ” इत्थं च
:
66
तओ भणिय नाइलेण जहा ' मा वच्छ ! तुम एतेण परिओसमुवयासु । जहा अंहय आसवारेण परिमुसिओ अकामणिज्जरा ए वि किंचि कम्मखओ हवइ किं पुण जं बालतवेण ? ता एते बालतवरिसण दवे, जओ णं किंचि उस्सुत्तुम्मगयारित्तमेएसि य दीस" इत्यादि महा निशीथचतुर्थाध्ययनમિથ્યાત્વી એવા પણ માર્ગાનુસારીને કૃચ્છ ચાન્દ્રાયણતપ વગે૨ે હાવાનુ` યાબિંદુ ( ૧૩૧ ) માં પ્રતિપાદન કર્યું છે. વળી અવિરતસમ્યગ્દષ્ટિમાં સામનિજ રા અાધિત રહે એ માટે માર્ગાનુસારી સઘળાં કૃત્યાને સકામનિજ રાનું ખીજ માનવું પડે છે નહિ કે તપ માત્રને ( કેમકે અવિત સમ્યક્ત્વીમાં તપ તે હેાતા નથી પણુ). તેથી કોઈ અસંગતિ નથી. આમ માર્ગાનુસારી અનુષ્ઠાન માત્ર સકામનેિરામાં ખીજ ભૂત હાવાથી જ પ્રકટ મેાક્ષાભિલાષ હોવા છતાં દૃઢ કઢાગ્રડુવાળા (અને તેથી અમાર્ગાનુસારી) મિથ્યાીઓને દૃઢ કાદગ્રહ વિનાના આદિધામિકાની જેવી પરિણામે સકામનિર્જરા થતી નથી, કેમ કે માર્ગાનુસારી અનુષ્ઠાન હેતુ નથી. જ્યારે પ્રકટમેક્ષ અભિલાષા ન હેાવા છતાં સ્વાભાવિક અનુક’પા વગેરે ગુણવાળા મેઘકુમારના જીવ હાથી વગેરેને નિર્બાધ રીતે સકામનિર્જરા થઈ હતી તે વિચારવું. આ વાત ચેાગ્ય પણ છે જ, કારણ કે પાંચે અનુષ્ઠાનમાં તદ્વેતુ-અમૃત અનુષ્ઠાનમાં જ સકામનિરાની કારણતા રહેલી છે.(એટલેકે અનુષ્ઠાન વગેરેમાં તે રહી નથી)તેથી જ અનુચિત અનુષ્ઠાનને અકામ નિરાનું કારણ કહ્યું છે. જેમ કે ધર્મબિંદુ ( ૯-૧૫) સૂત્ર અને વૃત્તિમાં કહ્યું છે કે “ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષગુ અન્ય અનુષ્ઠાન અનુષ્ઠાનરૂપ ખનતુ નથી માટે એ અનનુષ્ઠાન હેાય છે. નિરાની અભિલાષા વગરના તેવા ખળક્રિયા વગેરેને ભારવહનાદિ કરવાથી જે અન્નામનિર્જરા થાય છે તેવી અકાનિજ રાનું જ તે અનનુષ્ઠાનરૂપ અનુષ્ઠાન કારણુ ખને છે. પશુ મુક્તિ અપાવી શકે એવી સકામન`રાનું કારણ બનતું નથી, કેમકે પ્રબળ વિવેક ન હેાવાના કારણે તે અનુષ્ઠાન રત્નત્રયીની આરાધનારૂપ બનતુ નથી.'' આ વચનેા પરથી જણાય છે કે અનુચિત અનુષ્ઠાન અકામનિર્જરાનું અંગ બને છે. વળી સાધુ વગેરેને શુદ્ધ ચારિત્રપાલનાદિ જેમ ઉચિત
१ ततो भणितं नागिलेन यथा, 'मा वत्स ! त्वमेतेन परितोषमुपयाहि, यथाऽहमश्ववारेण परिमुषितोऽकामनिर्जरयापि किञ्चित्कर्मक्षयो भवति किं पुनर्यद् बालतपसा ? तस्मादेते बालतपस्विनो दृष्टव्याः, यतः खलु किञ्चिदुसूत्रोन्मार्गचारित्वमेतेषां च दृश्यते ।