________________
ધમ પરીક્ષા ફ્લેા. ૫૫ न्द्रियव्यापादनभयेन यदि सति सामर्थ्य प्रवचनाहितं न निवारयति, तर्हि संसारवृद्धिदुर्लभबोधता चेत्यादि श्रीकालिकाचार्यकथादौ भणितम् । अहित निवारणे च क्रियमाणे कदाचित्पवन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिपत्त्याशयस्य शुद्धत्वाज्जिनाज्ञाऽऽराधकः सुलभ बोधिश्वेत्यादिरूपेण वस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवतीति तात्पर्यम् । एवं जिनोपदेशेन वस्तुस्वरूपमवगम्य ad एव यथौचित्येन प्रवृत्तिनिवृत्तिभ्यां जिनाज्ञाराधको भवतीति जिनोपदेशस्य कल्पयाकल्प्य -
ध एव चरितार्थत्वाज्जलजीवविराधनानुज्ञा केवलिनः कलङ्क एव । न च ' नद्युत्तरस्य कारणत्वेन जलजीवविराधनाऽऽप्यापत्रादिकीति तत्र जिनोपदेशो भविष्यति' इति शङ्कनीय, अचित्तजलनद्युक्त्तारस्याभावापत्त्या तस्या नद्युत्तारे कारणत्वाभावात् । तस्मान्नद्युक्त्तारस्य कारणं જો સામર્થ્ય હાવા છતાં પ્રવચનનું અહિત નિવારે નહિ તેા સસારવૃદ્ધિ અને દુર્થાંભ માધિતા થાય' ઈત્યાદિ શ્રીકાલિકાચાયની કથા વગેરેમાં કહ્યુ છે. તેથી તાત્ક એવુ' જણાય છે કે જિનાદેશ આ રીતે તેમજ અહિત નિવારણ કરતી વખતે કદાચ પચેન્દ્રિયજીવની હત્યા થઈ જાય તા પણ પ્રાયશ્ચિત્ત લેવા દ્વારા આશયશુદ્ધ હાવાના કારણે જિનાજ્ઞાના આરાધક અને સુલભખોધિ બની શકાય છે.' ઇત્યાદિ રીતે વસ્તુ સ્વરૂપને જ જણાવનાર હોય છે. નિષ્ક–જિનાપદેશ ધાર્મિ ક અનુષ્ઠાનમાં ‘વિશેષ...’ ન્યાયથી જયણા-અજયણા અંગેની કલ્પ્યતા—અકલ્પ્યતાને જણાવનાર હાય છે. અપવાદ સેવનના અવસરે આપવાદિક પ્રવૃત્તિ કરવામાં ન આવે તેા આધિદુર્લભતા વગેરે થાય છે, અને તે પ્રવૃત્તિ કરવામાં આવે તેા પ્રાયશ્ચિત્તાદિ દ્વારા સુલભમેાધિતા થાય છે. આપવાદિક વસ્તુનુ' આવું જે અનાદિસિદ્ધ વસ્તુ સ્વરૂપ હાય છે તેને જ જિનપદેશ જણાવે છે. જિનપદેશથી આ પ્રમાણે વસ્તુસ્વરૂપને જાણીને સ્વય. યથાયેાગ્ય પ્રવૃત્તિનિવૃત્તિ કરવાથી જિનાજ્ઞાના આરાધક મનાય છે. આમ જિનાદેશ તા કલ્પ્યતા— અકલ્પ્યતાને જણાવવામાં જ ચિરતા થઈ જતા હાઈ કૈવલીએ જળજીવવિરાધનાની પણ તમે જળજીવવિવિરાધના કરા' ઇત્યાદિરૂપે અનુજ્ઞા આપી છે” એવુ' કહેવું એ તા કૈવલીને કલ`ક જ લગાડવાનુ છે.
૩૨૮
“એમ નથુત્તાર આપવાદિક છે તેમ તેના કારણ તરીકે જળજીવવિરાધના પણુ આપવાદિક છે. તેથી જેમ અપવાદપદે નવુત્તર અ ંગે જિનાપદેશ છે તેમ અપવાદ્રુપદે તે વિરાધના અંગે પણ હોવા જોઇએ” ઇત્યાદિ શંકા ન કરવી, કારણ કે જળજીવવિરાધના નઘુત્તારનું કારણ જ નથી. નહિતર તા યાં જળજીવવિરાધનાના અભાવ છે તેવા અચિત્તજળમાં જળજીવવિરાધનારૂપ તે કારણ હયાત ન હાવાથી તેમાંથી નથુત્તાર જ થઈ ન શકવાની આપત્તિ આવે. માટે નથુત્તારનુ કારણ જળજીવવિરાધના નથી, પણ પગ વગેરેની તૈવી ક્રિયા જ છે. આગમમાં પણ ાં પાચ નહે...’ ઈત્યાદિ દ્વારા એનું જ સમન કર્યું" છે. આમ, જિનાપદેશથી જયણા અને અજયણાના જ વિધિ–નિષેધ છે વગેરે જે જણાવ્યું તેનાથી જ નીચેની શ`કા દૂર થઇ જાય છે. એ શ*કા આ કે−ગળણાંથી ગાળેલું જ પાણી પીવું, નહિ ગાળેલું (અળગણુ) નહિ’ એવા ઉપદેશ દેતા કેવળી એ પાણી ગાળવામાં થતી જળજીવવિરાધના અને સચિત્તજળપાન