________________
ધર્મપરીક્ષા પ્લે. ૫ शतिरेव निमित्तमिति । केचित्तु सूक्ष्मक्रियाणामिव स्थूलक्रियाणामपि चलोपकरणतावशादनियतदेशत्वावश्यकत्वात् तत्प्रयुक्तारंभसंभवः केवलिनोऽपि दुर्निवार इत्याहुः ॥६४॥ ननु-यद्येवं स्थूलक्रियेव. द्रव्यारंभस्तदा केवलिनस्तस्य कादाचित्कत्वं न स्याद्, इष्यते चायमन्यसाधूनामपि कादाचित्क एव, आहच्च हिंसा समिअस्स जा उ सा दबओ होइ ण भावओ उ' ति वचनाद्..इत्याशङ्कां 'एतद्वचन फलीभूतसाक्षात्संबद्धारंभविषयत्वान्नानुपपन्न, स च केवलिनोऽपि कादा'चित्क एघ' इत्यभिप्रायेण निराचिकीर्षुराह
सक्खं तु कायफासे जो आरंभो कयाइ सो हुज्जा । . .. अहिगिच्च तं णिमित्तं मग्गिज्जइ कम्मगंधठिई ॥६५॥ (साक्षात्तु कायस्पर्श य आरंभः कदाचित्स भवेत् । अधिकृत्य न निमित्त मृग्यते कर्मबन्धस्थितिः ॥६५॥)
सक्ख तुत्ति । साक्षात्तु कायस्पर्शे य आरम्भः स कदाचिदेव भवेत् तच साक्षात्कायस्पर्शाज्जायमान द्रव्यारंभ व्यवहारिजनप्रतीयमानमिति गम्यं, निमित्तमधिकृत्य कर्मबन्धस्थितिमृग्यते शास्त्रकारैरिति गम्यम् । यद्यप्यप्रमत्तानामवश्यम्भावी जीवघातो न प्राणातिपातत्वेन दोषः, तथापि निमित्तभूतस्यास्यैकाधिकरणोपादानसद्भावासद्भावकृत फलवैचित्र्य विचार्यत इत्यर्थः । LIધવા મત્યાëનહિ). વળી કેટલાક વિવેચકે તે એમ કહે છે કે સૂફમક્રિયાવાળા જીવોની જેમ સ્કૂલક્રિયાવાળા જીવોને પણ ચલપકરણતાના કારણે દેશ અનિયત મા આવશ્યક હેઈ તે * દેશને ફેરફાર થવામાં થતા આરંભની સંભાવના કેવલીઓમાં પણ દુર્નિવાર છે. પદપા ' શંકા -આ રીતે રઘુલક્રિયા જ જે (ભાવઆરંભના કારણભૂત હોઈ) દ્રવ્યઆરંભ રૂપ
હોય તે કેવલીમાં તે દ્રવ્યઆરંભનું કદાચિકત્વ રહેશે નહિ. પણ દ્રવ્ય આરંભ તે અન્ય 'સાધુઓમાં પણ “ઈસમિતિયુક્ત સાધુથી કયારેક જે હિંસા થાય તે દ્રવ્યથી હેવ છે ભાવથી નહિ ઈત્યાદિ વચન મુજબ કદાચિક માને છે તે કેવલીઓમાં તે નિર્વિવાદ તે જ હે જોઈએ ને !
સમાધાન -આ તમે કહેલું શાસ્ત્રવચન ફળીભૂત સાક્ષાસંબદ્ધ આરંભ વિષયક છે. અર્થાત્ ઈસમિતિયુક્ત સાધુથી સાક્ષાત્ સંબદ્ધ છે જે આરંભ થાય છે તે જ તેના પરથી કદાચિત્ક તરીકે ફલિત થાય છે, અને તે તે કેવલીને પણ કદાચિક જ કહે છે. પણ એ સિવાય અન્ય આરંભ કેવલીને પણ સાર્વદિક હેવામાં કઈ - અસંગતિ નથી. આવા અભિપ્રાયથી ઉપરની શંકાનું નિરાકરણ કરવાની ઈચ્છાવાળા - ગ્રન્થકાર કહે છે-- - ૧ગાથાર્થ - સાક્ષાત્ કાયસ્પર્શથવામાં જે આરંભ થાય છે તે કયારેક જ થાય દે છે. લેકવ્યવહારમાં પ્રતીત થતા તે સાક્ષાત્કાયસ્પર્શથી થયેલા દ્રવ્ય આરંભને નિમિત્ત
તરીકે ગણીને શાસ્ત્રકારી કર્મબંધસ્થિતિને વિચાર કરે છે. છે . * જોકે અવશ્યભાવી જીવઘાત અપ્રમત્તને પ્રાણાતિપાત તરીકે દેષ રૂપ નથી, અર્થાત
એ પ્રાણાતિપાત તરીકે વસ્તીને સ્થિતિબંધાદિ કરાવતું નથી અને તેથી તેને નિમિત્ત . .. आहत्य हिंसा समितस्य या तु सा द्रव्यतो भवति न भावतस्तु । (क० भा० ३९३३] ..