Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 490
________________ કેવલીમાં વ્યહિંસા: કેવલિ-ઇમલિગવિચાર तदेव तस्य द्रव्यतोऽपि, इति क्षीणमोहे न तत्संभवतीति-वाच्य, एवं सति भावतो ज्ञानदर्शनचारित्राणां यानि कारणानि तान्येव द्रव्यभूतानां तेषां कारणानि स्युः, इत्यभव्यादीनामपि द्रव्यतो ज्ञानदर्शनचारित्रवतां ज्ञानावरणीयदर्शनमोहनी यचारित्रमोहनीयकर्मक्षयोपशमाः कारणानि स्युः, तथा चागमबाधा । किञ्च, एवं केवलिनो द्रव्येन्द्रियाणामप्यभावापत्तिः, भावेन्द्रियहेतु ज्ञानावरण दर्शनावरणक्षयोपशमयोः केवलिन्यभावाद् । न च द्रव्येन्द्रियाभावः केवलिन्युक्तः, किन्तु भावेन्द्रियाभाव एवेति । किञ्चोपशान्तमोहे यथा जीव विराधना मोहनीयकारणमन्तरेणापि भवति, तथा क्षीणमोहे मोहाभावेऽपि द्रव्यतो जीवविराधनामृषाभाष दिसद्भावे किं बाधकम् ? अथ-अस्त्येवागमबाधा । तथाहि रायगिहे जाव एवंबयासी, 'अह भंते । पाणाइवाए मुसावाए अदिण्णादाणे मेहुणे परिग्गहे एस ण कतिवण्णे कलिंगवे कतिरसे कतिफासे पणते ? गोयमा ! पंचवणे दगंधे पंचरसे चउफासे पणत्ते । इत्यादि भगवतीसूत्रे द्वादशशते पञ्चमोद्देशके प्रोक्तम् । 'रायगिहे' इत्यादि મૂલક નહિ પણ અનાભોગહેતુક હોય છે–એવું જ કહેશે તે અમે કહીએ છીએ કે અનાભોગમૂલક એવા તેને દ્રવ્યથી મૃષાભાષણ રૂપ જ શા માટે નથી માનતા માટે તેને સંભાવનારૂઢ માનવાથી સયું. કેમકે દ્રવ્યરૂપ તેનાથી મૃષાવાદના પચ્ચફખાણનો કંઈ ભંગ થઈ જતું નથી. તે પણ એટલા માટે કે ભાવરૂપ મૃષાવાદનું જ પચ્ચક્ખાણ હોય છે. આ વાત તત્વાર્થસૂત્રની વૃત્તિના નીચેના વચનોથી જણાય છે. “(આ વિરતિના અધિકારમાં) મૃષા એટલે પ્રમત્તયોગથી થતું અસદ અભિધાન (જાણવું) અહીં આવું ન કહેવું કેભાવથી થતા પ્રાણાતિપાત-મૃષાવાદાદિના જે કારણે હેય છે તે જ દ્રવ્યથી થતા તેઓના કારણ બને છે, અને તેથી ક્ષીણમેહ જીવમાં ભાવમૃષાવાદના કારણેની જેમ દ્રવ્યમૃષાવાદના કારણો પણ હોતા નથી (અને તેથી દ્રવ્યથી મૃષાવાદ પણ હોતું નથી.)–આવું એટલા માટે ન કહેવું એ રીતે તે ભાવથી જ્ઞાન-દર્શન-ચારિત્રના જે જ્ઞાનવરણીય વગેરે કર્મના ક્ષપશમરૂપ કારણે હોય છે તે તે જ દ્રવ્યથી જ્ઞાન વગેરેના કારણ બની જશે. અને તે પછી દ્રવ્યથી જ્ઞાન-દર્શન–ચારિત્રવાળા અભવ્યાદિને પણ જ્ઞાનાવરણ-દર્શન મેહનીય-ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમરૂપ કારણે માનવા પડશે જેમાં સ્પષ્ટ રીતે આગમબાધા છે. વળી આ રીતે તે કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયને પણ અભાવ થઈ જવાની આપત્તિ આવશે, કેમ કે ભાવેન્દ્રિયના હેતુભૂત જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષપશમને તેઓમાં અભાવ હોવાથી દ્રવ્યેદ્રિયોના પણ તપ કારણનો અભાવ માનવો પડે છે. પણ કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયોને અભાવ હોવો કહ્યો નથી, કિન્તુ ભાવેન્દ્રિયોને જ અભાવ કહ્યો છે. તેથી ભાવના જે કારણે હેય તે જ દ્રવ્યના પણ હોય એવું માની શકાતું નથી. અને તેથી ક્ષીણમહીને ભાવમૃષાના કારણભૂત ક્રોધાદિ ન હોવાથી દ્રવ્યમૃષાનું પણ કારણ હોત નથી. એટલે દ્રવ્યમૃષાવાદ પણ હોતું નથી ઈત્યાદિ માની શકાતું નથી. વળી ઉપશાતમહ ગુણઠાણે જીવવિરાધના જેમ મેહનીયકર્મરૂપ કારણ વિના પણ થાય છે તેમ ૧. મધ મત ! પ્રાણાતિપાત, પૃષાવા, મત્તાવા, મૈથુન, વરિગ્રહ, ૫ તિવ, તળેષ, તિરાડ તાઃ પ્રાતઃ ? પૌતમ ! áવળ, સિંધ, dવરસા, પ્રાતઃ |

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552