Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 473
________________ ધમ પરીક્ષા શ્લા૦ ૮૩ इच्छाकारादिसाधुसामाचारीपरायणस्य छद्मस्थसंयतस्य गमनागमनस्थितिशयनाशनासनप्रत्युपेक्षणादिक्रियासु चक्षुषा पुनः पुनर्निरीक्षण, निरीक्ष्य च यथासंभवं रजोहरणादिना प्रमाजैन, प्रमृज्य च हस्तपादाद्यवयवानां यथास्थानेऽभ्यसन त्वक्परावर्त्तनं, तथैव वस्त्रपात्राद्युपकरणानामादाननिक्षेपणं, प्रमृजतश्च रजोहरणादिक्रियया मक्षिकापिपीलिकादीनां भयत्रासोत्पादनेने तस्तो नयनं चेत्याद्यनेकप्रकारमनुष्ठानं संभावित भाविजीवघात। दिदोषभयजन्यं कालमधिकृत्यानियतमप्यन्यतर (म) त्किंचिदनवरतं भवत्येव । तत्रापि पिपीलीकादिजन्तूनां भयन्त्रासोत्पादनं सावद्यमिति प्रज्ञाप्य जीवघातवर्जनाभिप्रायवतोऽप्यशक्यपरिहारेण तत्प्रतिषेवण षष्ठलिङ्गात्मकं छद्मस्थत्वाभिव्यञ्जकं सामान्यतः सर्वकालानं सुलभमेव । तत्प्रतिषेवणे च संयतो 'न यथावादी तथाकर्त्ता' इत्यपि मन्तव्यम्, अशक्यपरिहारेणापि प्रत्याख्यातस्य सावद्यस्य प्रतिषेवणादिति । केवलिनोऽपि परीक्षायां विपरीतानि छद्मस्थलिङ्गानि द्रव्यरूपाण्येव ग्राह्याणि तेषामेव छद्मरथज्ञानगोचर - त्वेनानुमितिजनकत्वात् । यथाहि छद्मस्थसंयतोऽनाभोगसहकृत मोहनीयवशेन कदाचित्प्राणानामतिपातयिता भवति, परीक्षोपयोगिघात्यजीवानां संपर्कस्य तद्विषयकानाभोगस्य च कादाचित्क - त्वात्, तथा केवली न भवति, इत्येवं प्राणातिपातादिविपर्ययलिङ्गैर्द्रव्यरूपैः केवलित्वं साध्यमिति । તે હાય તા તા તે જીવઘાતના પુનઃ અકરણના અભિપ્રાય અસંભવિત બનવાથી મિથ્યાકાર જ નિષ્ફળ ખની જાય. વળી સાદિક જીવધાત જો સ`ભવિત હાય તા તા સવિરતિ પરિણામ જ અસંગત ખની જાય. કેમ કે ‘સમયે સમયે નિર'તર જીવઘાત થયા જ કરે છે' આવેા મનમાં જે અભિપ્રાય (અધ્યવસાય) ઊભા થાય છે, તે સાહિ'સા વગેરેની વિરતિના પરિણામના પ્રતિબંધક છે. છદ્મસ્થતાને જણાવનાર આ સાતે ય લિંગેા મેાહનીયક જન્ય હાઈ પરસ્પર અનુવિદ્ધ (સકળાયેલા) હાય છે, સ્વરૂપયેાગ્યતાની અપેક્ષાએ નિશ્ચયતઃ સર્વકાલીન હેાય છે. તેમ છતાં ફાપહિતયેાગ્યતાની અપેક્ષાએ વ્યવહારથી નિર'તર તેઓ હાય જ' એવા નિયમને અભાવ પણ પ્રથમ પાંચ લિ'ગામાં છે. છેલ્લા બે લિ'ગેા સામાન્યથી સર્વાંકાલીન હેાઇ સૂક્ષ્મદૃષ્ટિથી જોનારને સ્પષ્ટ રીતે જણાય છે. અર્થાત્ યાગ્યતારૂપે સાતે ય લિંગા હુ ́મેશા રહ્યા હાય છે, એમાંથી પહેલાં પાંચ લિગા કારૂપે કયારેક પરિણમે છે, કચારેક નહિ, જયારે છેલ્લા એલિંગા કાર્ય તરીકે પણ નિર'તર પરિણમતા હૈાય છે. તેથી તે એ દ્વારા છદ્મસ્થતાના નિણૅય કાઈપણ વિવક્ષિતકાળે સુલભ જ હાય છે. તે આ રીતે– ઈચ્છાકાર વગેરે સાધુસામાચારીના પરિપાલનમાં તત્પર છદ્મસ્થસ`યત ગમનાગમન— સ્થિતિ-શયન-ભાજન-આસન-પડિલેહણાદિ ક્રિયાઓમાં આંખથી પુનઃ પુનઃ નિરીક્ષણુ કરીને યથાસ`ભવ રજોહરણાદિથી પ્રમાર્જન કરે છે, પ્રમાને હસ્ત વગેરે અવયવાનુ યથાસ્થાન હલન ચલન કરે છે, આ જ ક્રમે વપરાવતન, વસ્ત્રપાત્રાદિઉપકરણાનું ગ્રહણમાચન કરે છે. પ્રમાન કરતા તેની રજોહરણાિિક્રયાથી માખી-કીડી વગેરેને ભય-ત્રાસ ઉત્પન્ન થવા પૂર્વક આમ તેમ ખસેડવાની ક્રિયા કરે છે. સ`ભવિતભાવિજીવઘાતાદિદેષના ભયજન્ય આવા અનેક પ્રકારના તેના અનુષ્ઠાને કાલને આશ્રીને અનિયત હાવા છતાં કાઈ એક તા નિર'તર હાય જ છે, અર્થાત્ તે દરેક હમેશાં હાય એવા નિયમ ન હાવા છતાં ૪૨૮

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552