________________
૩૪૪
ધમપરીક્ષા લેક-પપ हि क्वचित्कदाचित् कथञ्चिद्विहितमपि भवतीति । यत्तक्त'-द्रव्यहिंसाया अप्यनाभोगवशादयतना. जन्यत्वेन निषिद्धत्वमेव-इति तन्न, अयतनाजन्यहिंसायाः कटुकफलहेतुत्वात् , तत्र आशयशुद्धेः प्रतिबन्धिकाया यतनातिरिक्ताया असिद्धेः, तस्याश्चायतनया सह विरोधात् , स्थूलयतनायां स्थूलाऽयतनायाः प्रतिबन्धकत्वेन सूक्ष्माऽयतनाकल्पने प्रमाणाभावाद्, अयतनासत्त्वेऽप्रमत्तानामप्रमत्तताऽसिद्धः । या च सूक्ष्मा विराधना द्वादशगुणस्थानपर्यन्तमालोचनाप्रायश्चित्तबीजमिष्यते सा न सूक्ष्मायतनारूपा, सूक्ष्माया अप्ययतनायाश्चारित्रदोषत्वेनोपशान्तक्षीणमोहयोर्यथाख्यातचारित्रिणोस्तदनुपपत्तेः, किन्त्वनाभोगलक्षणसूक्ष्मप्रमादजनितचेष्टाश्रवरूपा, अत एव द्वादशगुणस्थानपर्यन्त तन्निमित्तालोचनाप्रायश्चित्तसंभवः । तदुक्त प्रवचनसारोद्धारवृत्तौ
[ દ્રવ્યહિંસાનું પણ અપવાદપદે વિધાન ]. “અનાભોગવશાત્ થયેલ અજયણાથી જન્ય હોવાના કારણે દ્રવ્યહિંસા પણ નિષિદ્ધ જ છે કેમકે અજયનું નિષિદ્ધ છે.)” એ વાત પણ સત્યથી વેગળી છે, કેમકે અજયણાજ હિંસા તે કટુક ફળને હેતુ હોય છે જ્યારે નત્તારાદિમાં થયેલી હિંસા કંઇ કટક ફળને હેતુ બનતી નથી કે જેથી એને અજયણજન્ય કહેવાય. પ્રશ્ન :અજયણાજન્ય એવી પણ તે દ્રવ્યહિંસા કટુકફળ આપતી નથી એમાં કારણ એ છે કે આશયશુદ્ધિ કટુકફળને પ્રતિબંધક છે. માટે આશયશુદ્ધિવાળા સાધુને નઘત્તારાદિમાં થતી દ્રવ્યહિંસાથી કટુક ફળ મળતું નથી. પણ એટલા માત્રથી તે દ્રવ્યહિંસા અજયણાજન્ય નથી એમ કેમ કહેવાય? ઉત્તર - તમે જેને પ્રતિબંધક કહે છે તે આશયદ્ધિ જયણાથી ભિન્ન હોવી અસિદ્ધ છે. અર્થાત્ જયણા પોતે જ આશયશુદ્ધિ છે. અને તે જયણાને તે અજ્યણ સાથે વિરોધ છે. એટલે કે જ્યાં જયણ હાજર છે ત્યાં અજયણા રહેતી નથી. માટે જયણારૂપ આશયશુદ્ધિવાળી તે દ્રવ્યહિંસા અજયણાજન્ય હોવી સંભવતી નથી. પૂર્વપક્ષ –સ્થલ જયણ પ્રત્યે સ્થૂલ અજાણ જ પ્રતિબંધક (વિરોધી) છે. વળી કોઈપણ હિંસા અજયણુજન્ય હોય છે, જયણુજન્ય નહિ એવું તે અમે દેખાડી ગયા છીએ. તેથી સ્કૂલ જયણારૂપ આશયશુદ્ધિવાળી વ્યહિંસામાં સૂફમઅજયણા હોવાની અમે કલપના કરીએ છીએ.
[સૂક્ષ્મવિરાધના સૂક્ષ્મઅજયણારૂપ નથી, ઉત્તરપક્ષ - એવી કલ્પના કરવામાં કઈ પ્રમાણ નથી, કેમકે આગમ-પ્રત્યક્ષ વગેરે સિદ્ધ થયેલા પદાર્થોને જે અસિદ્ધ ન કરતી હોય તેવી જ કલ્પના પ્રામાણિક બને છે. તમારી કપેલી અજયણાથી તે અપ્રમત્તસાધુઓની આગમસિદ્ધ એવી અપ્રમત્તતા જ અસિદ્ધ થઈ જાય છે. કારણકે અજયણા પ્રમાદરૂપ છે. પૂર્વપક્ષ - અપ્રમત્તતા અસિદ્ધ થઈ જવાની આ વાત બરાબર નથી, કારણકે અમે દ્રવ્યહિંસાની જનક જે સૂક્ષમઅજય કહીએ છીએ તે પ્રમાદરૂપ નથી. આ વાત આના પરથી નિશ્ચિત થાય થાય છે કે બારમા ગુણઠાણા સુધીના અને આલોચનાપ્રાયશ્ચિત્તના અધિકારી કહ્યા છે. સૂક્ષમકષાયોથી પણ મુક્ત અવસ્થાવાળા અગ્યારબારમાગુણઠાણાવાળા જીવોને જે આલોચનાપ્રાયશ્ચિત્ત આવે છે તેના કારણ તરીકે તેમાં જે સૂક્ષમ વિરાધના માનવી