________________
૨૭૨
ધર્મપરીક્ષા લે, ૫૧ तेषु च तिला व्युत्क्रान्तयोनिका अशस्त्रोपहता अप्यायुःक्षयेणाचित्तीभूताः । ते च यद्यस्थण्डिले स्थिता भवे. युस्ततो न कल्पेरन् , इत्यत आह स्थण्डिले स्थिताः, एवंविधा अपि त्रसैः संसक्ता भविष्यन्ति, अत आह अत्रसाः तदुद्भवागन्तुकत्रसविरहिताः, तिलशकटस्वामिभिहस्थैश्च दत्ताः, एतेनादत्तादानदोषोऽपि तेषु नास्तीत्युक्त भवति, अपि च ते साधवः, क्षुधा पीडिता आयुषः स्थितिक्षयमकार्षुः, तथापि श्रीजिनो वर्द्धमानस्वामी नाऽग्रहीत् , माभूदशस्त्रहते प्रसङ्गः, 'तीर्थकरेणापि गृहीतं' इति मदीयमालम्बनं कृत्वा मत्सन्तानवर्तिनः शिष्या अशस्त्रोपहत मा ग्राहिषुरिति भावः । 'व्यवहारनयबलीयस्त्वख्यापनाय भगवता न गृहीता' इति हृदयम् । युक्तियुक्त चैतत्प्रमाणस्थपुरुषाणाम् । यत उक्त
प्रमाणानि प्रमाणस्थै रक्षणीयानि यत्नतः । विषीदन्ति प्रमाणानि प्रमाणस्थैर्विसंस्थुलैः ॥ ___ इत्यादि ॥' अत्र हि स्वजीतकल्पातिरिक्तस्थले तीर्थकृतः साधुसमानधर्मता प्रोक्ता, सा चाशस्त्रोपहतसचित्तवस्तुनोऽग्रहणेनोपपादिता, तच्चातिप्रसङ्गनिराकरणाभिप्रायेण, स च श्रुताप्रामाण्यबुद्ध थैव स्यात् , न तु 'भगवता प्रतिषेवितं' इति छद्मस्थबुद्धिमात्रेण, छद्मस्थैरुत्सगतः प्रतिषिद्धत्वेन ज्ञायमानाया अपि भगवतो निशाहिण्डनभेषजग्रहणादिप्रवृत्तेः श्रवणाद् । ગ્રહણ કરી લે એવો પ્રસંગ-અનવસ્થા ઉભા ન થાય એવા અભિપ્રાયથી તે તલ વગેરેનું ગ્રહણ કર્યું ન હતું. તાત્પર્ય, આ સચિત્ત છે કે અચિત્ત એને વ્યવહાર શસ્ત્રથી હણાયેલ છે કે નહિ તેના પરથી થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં તે તલ વગેરે નિશ્ચયથી અચિત્ત હેવા છતાં વ્યવહારથી અચિત્ત નહતા. તેથી વ્યવહારનય વધુ બળવાન છે એવું જણાવવા ભગવાને તેનું ગ્રહણ કર્યું નહિ. પ્રમાણભૂત પુરુષે માટે આવું આચરણ યુક્તિયુક્ત પણ છે જ. અર્થાત જેઓનું આચરણ પ્રમાણુ તરીકે ગણાતું હોય (આમણે આમ કર્યું હતું માટે આપણે પણ કરી આવી ગણતરીમાં લેવાતું હેય) તેઓએ આ રીતે વ્યવહારને મુખ્ય કરવો એ યોગ્ય પણ છે જ...કારણ કે કહ્યું છે કે “પ્રમાણભૂત પુરુષે એ પ્રમાણેનું પોતાની પરંપરામાં આવેલા શિષ્યાદિ જેના પરથી નિર્દોષ-દેષિતને નિશ્ચય કરી શકે તેવા વ્યવહારનું) પ્રયત્ન પૂર્વક પાલન કરવું જોઈએ. કારણ કે પ્રમાણભૂત પુરુષ તે બાબતમાં શિથિલતા દાખવે ને તે પ્રમાણે સીદાય છે. (તાદશ નિશ્ચય કરાવવાનું સામર્થ્ય જાળવી શકતા નથી.)
[અતિપ્રસંગ છસ્થની જાણકારી માત્રથી ન થાય] અહી બૃહકલ્પભાષ્ય–વૃત્તિમાં સ્વછતકલ્પથી ભિન્નબાબતમાં તીર્થંકરપ્રભુને સાધુને સમાનધર્મ હવે કહ્યો છે અને તેની, શસ્ત્રથી ઉપહત ન થયેલી એવી (વ્યવહારથી) સચિત્ત વસ્તુનું અગ્રહણ દેખાડીને સંગતિ કરી છે. વળી એ અગ્રહણ પણ ભગવાને અતિપ્રસંગનું (ભવિષ્યમાં સાધુઓ અશસ્ત્રો પહતનું-નિશ્ચયથી પણ સચિત્ત એવી વસ્તુનું ગ્રહણ કરી લે તેવા અતિપ્રસંગનું) વારણ કરવાના અભિપ્રાયથી કર્યું હતું. વળી એ પણ જણાય છે કે, શ્રતમાં તે શસ્ત્રથી ઉપહત થયેલ પૃથ્યાદિને છોડીને શેષ પૃવ્યાદિને સચિત્ત અને અગ્રાહ્ય કહા છે, જ્યારે આ તે અચિત્ત હતા. (તેથી તે ભગવાને ગ્રહણ કર્યા.) માટે “શ્રુત અપ્રમાણ છે' એવી બુદ્ધિ થવા દ્વારા જ તે અતિપ્રસંગ સંભવે છે, “ભગવાને પણ આવું આચરણ કર્યું હતું એવી છઘસ્થની જાણકારી માત્રથી નહિ, કારણકે ઉત્સર્ગથી પ્રતિષેધ કરાએલી ચીજ તરીકે છશ્વાસ્થને જેની ખબર છે તે રાત્રીવિહાર–ઔષધગ્રહણ વગેરે પ્રવૃત્તિ ભગવાને પણ કરી હતી એવું સાંભળવા મળે જ છે (એટલે કે છઘસ્થાને પણ એ ખબર જ છે.) છતાં એટલા માત્રથી કંઈ સાધુઓ નિકારણ રાત્રીવિહારાદિરૂપ અતિપ્રસંગ કરતા નથી. “રાત્રીવિહાર વગેરે અપવાદપદે નિષિદ્ધ નથી” એવી જાણકારી હોવાના કારણે ભગ