________________
-
-
કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યપરિગ્રહની પ્રતિબંધ
ઉપલે संरक्षणानुबन्धिरौद्रध्यानस्य सादृश्याद् द्रव्यपरिग्रहाभ्युपगमे भगवतस्तुल्ययोगक्षेमत्वात् । शक्यं ह्यत्रापि भवादृशेन वक्तु छद्मस्थसंयतानां परिग्राह्यवस्तुविषयकानाभोगसहकृतमोहनीयलक्षणसहकारिकारणवशेन कायादिव्यापाराः परिग्रहग्रहणहेतवः, अत एव च परिग्राह्यवस्तुविषयकाऽऽभोगसहकृततथाविधमोहनीयक्षयोपशमादिसहकारिकारणविशिष्टाः परिग्रहत्यागहेतव इत्यनाभोगमोहनीयाभावे केवलियोगानां परिग्रहग्रहणे केवलज्ञानमेव सहकारिकारणमिति यावत्केवलिनो धर्मोपकरणधरणं तावत्संरक्षणानुबन्धिरौद्रध्यानमक्षतमेवेति । द्रव्यपरिग्रहेऽभिलाषमूलसंरक्षणीय त्वज्ञानाभावान्न रौद्रध्यानमिति यदि विभाव्यते तदा द्रव्यहिंसायामपि स्वयोगनिमित्तकहिंसाप्रतियोगिनि जीवे स्वेष्टहिंसाप्रतियोगित्वरूपघात्यत्वज्ञानाभावादेव न तदिति प्रगुणमेव पन्थान किमिति न वीक्षसे ? ॥५०॥
-અપ વસ્ત્રવિધ સાધોરણતો નાચેવ, વાળવાર્તા, ૧faહું કાછુિં રહ્યું ના -- हिरिवत्तिय, परीसहवत्तियं दुगंछावत्तियं' इत्यागमे (स्थानाङ्गे) अभिधानात् , किन्त्वापवादिकम् । तद्धरणकारणं च जिनकल्पायोग्यानां स्थविरकल्पिकानां सार्वदिकमेव, निरतिशयत्वाद्, इति तद्धरणमपि सार्वदिक प्राप्तम् । तदुक्त विशेषावश्यकेકેવલીમાં દ્રવ્યપરિગ્રહ જે માન્યો છે તેના સંબંધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન માનવાની પણ આપત્તિ સમાન જ છે. તે પણ એટલા માટે કે તમારા જેવા તે આને અંગે પણ કહી શકે છે કે છઘસ્થ સાધુઓના કાયાદિવ્યાપારો પરિગ્રાહ્ય વસ્તુ સંબંધી અનાભોગથી સહકૃતમેહનીયરૂપ સહકારી કારણવશાત્ પરિગ્રહ સ્વીકારના હેતુભૂત બને છે, અને તેથી જ પરિગ્રાહ્યવસ્તુવિષયક આગથી સહકૃત એવા મોહનીય કર્મના તથાવિધા ક્ષપશમાદિ રૂપ સહકારી કારણવિશિષ્ટ થયેલા તે ગો પરિગ્રહત્યાગના હેતુભૂત બને છે. હવે કેવલીમાં તો અનાભોગ અને મેહનીયનો અભાવ જ હોય છે. અને તેમ છતાં તેઓને દ્રવ્ય પરિગ્રહનું ગ્રહણ તો હોય જ છે. માટે માનવું પડે કે તે પરિગ્રહના ગ્રહણમાં કેવલજ્ઞાન જ કેવલીના યોગોને સહકારી બને છે. તેથી જેમ દ્રહિંસા માનવામાં કેવલીના ચોગોમાં એક સાથે શુભત્વ-અશુભત્વ હોવાની આપત્તિ, પરસ્પર પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ ધરાવતાં તે બે માંથી એકની જ હાજરી માનવામાં અશુભત્વની હાજરીની સિદ્ધિ, વગેરે રૂપ જેવી કલ્પનાઓ કરી હતી તેવી ક૯૫ના દ્રવ્યપરિગ્રહ અંગે પણ કરવી પડશે. અને તેથી કેવલીઓએ જ્યાં સુધી ધર્મોપકરણ ધારી રાખવાના હોય ત્યાં સુધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની હાજરી અબાધિત રહેશે-પરિગ્રહ અંગેનું “આ મારે સંરક્ષણાય છે એવું જ્ઞાન અભિલાષાપૂર્વક હોય તે જ રૌદ્રધ્યાન પ્રવ છે. કેવલીઓને દ્રવ્ય પરિગ્રહ અંગેનું સંરક્ષણયજ્ઞાન અભિલાષપૂર્વક હોતું નથી, માટે એ રદ્રધ્યાન રૂ૫ હેતું નથી –એવું જે માનતાં હો તે “મારે જે હિંસા ઈષ્ટ છે તેને આ પ્રતિયોગી (વધ્ય) જીવ છે” ઈત્યાદિ રૂપે સ્વઈષ્ટ વિષય તરીકે ઘાત્યજીવનું જ્ઞાન હોય તે જ રૌદ્રધ્યાન પ્રવર્તે છે. કેવલીને આવું જ્ઞાન ન હોવાથી જ દ્રવ્યહિંસા હોવા છતાં રૌદ્રધ્યાન હોતું નથી એવું પણ કેમ માનતા નથી? કે ૫૦ |