________________
જમાલિના સ’સાભ્રમણના વિચાર
૨૧૫
न ह्येकत्रानन्तवारभवग्रहणाभ्युपगमेऽप्येकवारभ्रमणमेव वक्तु युक्त, स्थानभेदेन तत्स्थानावच्छिन्नाधिकृत क्रियाजन्यव्यापारोपहितकाललक्षणवारभेदाद् । विजातीयस्थानगमनानन्तरिततज्जातीयस्थानावच्छिन्नभ्रमणक्रियाजन्यभवग्रहणव्यापारोपहितो यावान् कालस्तावत एकवार च 'तिर्यक्ष्वनन्तवार' भ्रान्तः' इति वदत एव व्याघातः । किञ्चैव' ' बहवो जीवा नित्यनिगोदेष्वनन्तवार' जन्ममरणानि कुर्वन्ति ' इत्याद्यखिलप्रवचनवचनविलोपप्रसङ्ग इति न किञ्चिदेतत् । किञ्च 'च्युत्वा ततः पञ्चकृत्वः' इत्यादिश्लोक कवाक्यतया हि ' चत्तारि पंच' इत्यादिभगवती सूत्र त्वया व्याख्यातुमिष्ट ं, तथा च तत्र विजातीयभवान्तरिततया तिर्यक्षु पञ्चवारमेवानन्तभव ग्रहणसिद्धिरिति सर्वेषामपि प्रत्यनीकानामीदृशमेव संसारपरिभ्रमण सिध्येत्, न त्वनन्तान्यान्यभवान्तरितभवबहुल', यतो ""देव किब्बिसिया ण भंते! ताओ देवलोगाओ आउक्खएणं टिइक्खएण अनंतरं चयं નથી.' એક જાતિમાં અનંતવાર જન્મગ્રહણુ માનવામાં પણ એક વાર જ ભ્રમણ થયું એમ કહેવુ. તા ચેાગ્ય નથી જ, કેમ કે વાર' એટલે તે તે સ્થાનમાં થયેલ ભ્રમણાદિરૂપ અધિકૃત ક્રિયાથી પેદા થયેલ વ્યાપારરૂપ ઉપાધિવાળા કાળ, અર્થાત્ આવા કાલ હાય ત્યાં સુધી એકવાર કહેવાય. તેથી જ્યારે સ્થાન બદલાય છે ત્યારે ‘વાર' પણ બદલાઈ જ જાય છે. વચમાં વિજાતીય સ્થાનમાં જવા ‘રૂપ’ અંતર પાડયા વિના તે તે જાતિવાળા સ્થાનમાં થયેલ ભ્રમણક્રિયા જન્ય ભવગ્રહણ વ્યાપાર રૂપ ઉપાધિથી જેટલા કાળ યુક્ત હેાય તે એકવાર' કહેવાય એવુ માનવામાં ‘તિય ચામાં અન‘તવાર ભમ્યા’ એવું વચન આલી જ શકાશે નહિ. કારણ કે વચ્ચે વચ્ચે જવા રૂપે પણ વિજાતીયમાં કઈ અન તવાર જઈને અન"તવાર તિય ચામાં ભમ્યા એવુ કહેવાનુ તાપ હાતુ' નથી. વળી વાર' ના આવા અર્થ કરવામાં તા ઘણા જીવા નિત્યનિગેાદમાં અનતવાર જન્મ મરણા કરે છે.’” ઇત્યાદિ પ્રવચનના અખિલ વચનેાના લાપ જ થઈ જશે, કેમકે હમેશા નિગેામાં જ રહેલા તે જીવાના જન્મ મરણા તમારી વ્યાખ્યા મુજબ ‘એક જ વારના’ જન્મમરણુ રૂપ છે. તેથી આવી બધી વ્યાખ્યા કસ વગરની છે.
[અન્ય પ્રત્યેનીકોનો પણ સમાનસ'સાર જ માનવાની આપત્તિ]
વળી ચુત્ના તતઃ....' ઇત્યાદિ શ્લાકને અવિરાધી અર્થવાળુ' હાવા રૂપે ‘ચત્તારિ પંચ....' ઇત્યાદિ ભગવતી સૂત્રની વ્યાખ્યા કરવી એ તમને ઈષ્ટ છે. અને એ પ્રમાણે તે એમ જ નક્કી થાય છે કે વચ્ચે વચ્ચે વિજાતીય ભવનું અ ંતર પડવા પૂર્વક તે તિય”ચલવામાં પાંચ વાર જ અનતભવ થવાના છે. આના પરથી કૂલિત એ થશે કે બધા પ્રત્યેનીકા વિજાતીયભવનું આ રીતે અંતર પડવા પૂકજ અને પાંચ વાર જ અનતભવ ભમે છે, બીજી કેાઈ રીતે ઓછાવત્તા વિજાતીયભવાના અંતરપૂર્વક ઓછાવત્તા અનંતભવ નહિ, કેમકે ઉત્સૂત્રભાષી અંગેના સામાન્યસૂત્ર કરતાં જમાલિના વિશેષસૂત્રમાં તમે ‘જમાલિને નરકમાં જવાનુ નથી' એટલેા જ ફેર માના છે, ખીજે કાઈ નહિ. નવ જાતિઓમાં અન‘તકાળ ભ્રમણ વગેરે તે સામાન્યસૂત્રને તુલ્ય જ માના છે. તાત્પ એ છે કે જમાલિના સૂત્રને તમે ઉસૂત્રભાષી અંગેના વિશેષસૂત્ર રૂપે માનેા છે. તે અંગેનું... સાક્ષાત્ તા કાઈ સામાન્યસૂત્ર મળતુ' નથી. તેથી માત્ર ઉક્ત ફેરવાળા જ એવા