________________
જમાલિના સંસારભ્રમણને વિચાર सर्वथाऽसिद्धेः । नाप्यत्रालुक्समासोऽस्तीति । एतेन-" चतसृषु पञ्चसु च जातिपु तिर्मम्मनुजदेवभवग्रहणानि' इति भणनादनन्तभवसिद्धिः" इत्यपास्त', 'चत्तारि' इत्यत्र द्वितीयाबहुवचने सप्तमी बहुवचनार्थत्वस्य 'पञ्च' इत्यनन्तरसप्तमीबहुवचनलोपस्य समुच्चयार्थकचकाराध्याहारस्थ च प्रसङ्गात् । किञ्च चतुष्पश्चशब्दयोः संख्यावाचकयोर्व्यक्तिवचनत्वेन कुतस्ताभ्यां जात्युपस्थितिरिति विभावनीयम् । यदि च जमालेरनन्तः संसारः सूत्रे वक्तब्योऽभविष्यत् तदा 'तिरियमणुस्सदेवेसु अणताइ' भवग्गहणाइ संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिस्सइ' इत्यादि, अथवा ''जहा गोसाले मंखलिपुत्ते तहेव णेरइअवज्ज संसारमणुपरिअट्टित्ता तो पच्छा सिन्झिस्सई' इत्यादि भणनीयमभविष्यद्, अन्यथा नवसु जातिषु भवग्रहणेन भ्रमणादपि कुत आनन्त्यलाभः ? नवभिरपि वारैस्तत्पूर्तिसंभवात् , प्रतिव्यक्तिभ्रमण च नाक्षरबलाल्लभ्यते, बाधित च सर्वतिर्यग्देवमनुजेषु तत् , स्वेच्छामात्रेण नियतानन्ततिर्यग्योनिकभवग्रहणाश्रयणे च किं सूत्रावलंबनव्यपदेशेन ? स्वकल्पनाया महत्स्वध्यारोपस्य महदाशातनारूपत्वात् । एतेनકહેવાથી અનંતભવસિદ્ધિ થઈ જશે એવું પણ ન કહેવું, કારણ કે એમાં (૧) દ્વિતીયાબહુવચનાન્ત ચત્તારિ શબ્દને સપ્તમી બહુ વચનાર્થક માનવાની (૨) પંચ' શબ્દમાં સપ્તમી બહુવચનવિભક્તિને લેપ થયેલ હોવાની અને (૩) સમુચ્ચયાર્થક “ચ” નો અધ્યાહાર કરવાની કિલષ્ટ કલ્પના કરવી પડે છે. વળી સંખ્યાવાચક એવા “ચાર અને પાંચ એ બે શબ્દ વ્યક્તિવાચક હોઈ તે બેથી જાતિની ઉપસ્થિતિ શી રીતે થાય તે વિચારણીય છે. વળી સૂત્રમાં જમાલિને અનંતસંસાર કહેવાને જ જે અભિપ્રાય હેત તો “તિયચ-મનુષ્ય–દેવભવોમાં અનંતા ભવગ્રહણ કરી સંસારમાં ભટકી પછી સિદ્ધ થશે એવું જ કહ્યું હોત. અથવા “મંખલિપુત્ર ગોશાળા જેમ અનંતસંસાર ૨ખડવાનો છે. તે જ રીતે માત્ર નારક ભવને છોડીને જમાલિ સંસારમાં રખડી ને પછી સિદ્ધ થશે એવું જ કહ્યું હતું. બાકી સૂત્રમાં જે શબ્દો છે તેના પરથી આ રીતે નવ જાતિમાં ભવગ્રહણને અર્થ કાઢીએ તે પણ અનંતભવ અર્થ કયાંથી કાઢશો? કેમકે માત્ર નવભવગ્રહણથી પણ નવજાતિમાં ભ્રમણ થઈ શકે છે. “દરેક જાતિના દરેક પેટા ભેદમાં પણ જન્મ લીધા પછી જ નવજાતિમાં ભ્રમણ થયું કહેવાય. અને તેથી અનંતભવ માનવા જ પડશે' એવું પણ સૂત્રમાં કહેલ અક્ષરો પરથી નીકળી શકતું નથી. તેમજ તિર્યચ–મનુષ્ય-દેવની બધી પેટા જાતિમાં જન્મ લે તે બાધિત પણ છે. તેથી તમે તમારી પિતાની ઈચ્છા મુજબ “અમુક ચોક્કસ પેટાજાતિઓમાં ભ્રમણ કરી આવે એટલે તે તે જાતિનું ભ્રમણ થઈ ગયું કહેવાય’ એવું જે કહેશે તે અમે કહીને છીએ કે “સૂત્રમાં આવું કહ્યું છે' ઇત્યાદિ ઉલલેખ શા માટે કરો છો ? ધરણકે આ રીતે પોતાની ઈચ્છા મુજબ ઉપજાવી કાઢેલી કલપનાઓને “શાસ્ત્રમાંથી આવો અર્થ નીકળે છે એમ કહીને શાસ્ત્રકાર મહાપુરુષના નામે ચઢાવી દેવી એ માટી આથાનના રૂપ છે. તેથી નીચેની પૂર્વપક્ષકહપના પણ નિરસ્ત જાણવી.
१. यथा गोशालो मंखलिपुत्रस्तथैव नैरयिकवर्ज संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति ॥