________________
ધર્મપરીક્ષા કલેક ૯
एतद्वृत्तिः-"जमित्यादि, यद्यस्माद् द्रव्यलिङ्गक्रिया-पूजाधभिलाषणाव्यावृत्तमिथ्यात्वादिमोहमलतया द्रव्यलिङ्गप्रधानाः शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः, किम् ? इत्याह-अनन्ताःअनंतनामकसंख्याविशेषानुगताः, अतीताः-व्यतिक्रान्ताः, भवे-संसारे, सकला अपि-तथाविधसामग्री. वशात्परिपूर्णा अपि सर्वेषां भवभाजां प्रायेण अव्यावहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः । ततोऽपि किम् ? इत्याह-मच-नैव तत्रापिताम्वपि सकलासु द्रव्यलिङ्गक्रियासु जातमेतद्-धर्मबीजमित्यादि ।” ~ अथ 'पृथिव्पादिव्यवहारयोगेन तेषां व्यावहारिकत्वेऽप्योवलिकाऽसख्येयभागपुद्गलपरा. वाधिकससारवत्त्वेन न व्यावहारिकत्वमिति परिभाषान्तरमाश्रीयते' इति द्वितीय. पक्षः परिगृह्यते इति चेत् ? ~ परिगृह्यतां यदि बहुश्रुता प्रमाणयन्ति, नैवमस्माक कापि क्षतिः, मुख्यव्यावहारिकलक्षण परित्यागेन तेषामध्यकामेथ्यावनियमाभ्युपगमादिविरुद्धप्रक्रियाया असिद्धः । न हि परिभाषा वस्तु स्वरूप त्याजयतीति ।
एतेन बादरनिगोदजीवानां व्यावहारिकत्वनिषेधोऽपि प्रत्युक्तः, परिभाषामात्रेण लक्षणसिद्धस्य व्यावहारिकत्वस्य निषेधुमशक्यत्वात् । पृथिव्यादिविविधव्यवहारयोगित्वलक्षणस्य तस्य प्राप्तसूक्ष्मनिगोदेतरत्वपर्यवसितस्यानुगतस्यानादिसूक्ष्मनिगोदेतरसर्वजीववृत्तित्वात् । चक्षुर्ग्राह्य शरीरत्वं तूपलक्षण પણ નીકળી ગયા છે એવું ઉપદેશપદમાં પણ જણાવી દીધું છે. તે આ રીતે શુદ્ધ સાધુપણુમાં જેવી પડિલેહણ-પ્રમાજનાદિ ક્રિયાઓ હોય છે તેવી, મિથ્યાત્વાદિમેહરૂ૫ મલ દૂર થયો ન હોવાના કારણે પૂજા વગેરેની અભિલાષાથી થતી હૈઈ દ્રષ્યલિંગપ્રધાન એવી એ ક્રિયાઓ સંસારમાં અવ્યવહારિકરાશિમાં રહેલા તેમજ તેમાંથી અપકાળપૂર્વે જ નીકળેલા જીવોને છોડીને બાકીના બધા જીવોએ અનંતીવાર કરી છે. આવી દ્રલિંગક્રિયાઓ હોવા છતાં આ ધમ બીજ પ્રાપ્ત થયું નથી.”
શકા–“પૃથ્વી” વગેરેનો વ્યવહાર થતો હોવાના કારણે અભામાં વ્યાવહારિકત્વ હેવા છતાં પન્નવણુસૂત્રમાં વ્યવહારિજીની જે ઉત્કૃષ્ટસ્થિતિ આવલિકાના અસંખ્યાતમાભાગ જેટલી પુદગલપરાવને કહી છે તે સંગત કરવા ઉક્તકાલથી વધુ સંસાર ન હોવા રૂપ એક બીજુ પારિભાષિક વ્યવહારિકત્વ પણ માનવું જોઈએ જે અભવ્યમાં ન હોવાથી તેઓ અવ્યવહારિક સિદ્ધ થાય છે. આમ અભOોને અવ્યવહારી સિદ્ધ કરવા અન્ય પરિભાષા સ્વીકારવા રૂપ બીજો વિકલ્પ અમે લઈએ છીએ.
સમાધાન-તમે એ લઈ શકે છે. જો બહુશ્રુતે એવા વિકલ્પને પ્રમાણ માને. એમાં અમારે કેઈ નુકશાન પણ નથી. કેમકે આમ મુખ્ય વ્યાવહારિકત્વ છેડીને તેમજ પારિભાષિક વ્યાવહારિકત્વ નવું ક૯પીને એ પરિભાષાનુસાર તેઓને અવ્યવહાર માનવા અને પછી એ પારિભાષિકઅવ્યવહારિ૫ણને આગળ કરીને તેમાં પણ, મુખ્ય અગ્યવહારિકપણ સાથે સંબંધ ધરાવનાર “જેઓ અવ્યવહારી હોય તેઓ નિયમા અવ્યક્તમિથ્યાત્વી હોય” એ નિયમ ઠેકી બેસાડ એ વિરુદ્ધ પ્રક્રિયારૂપ હોવાથી અસિદ્ધ રહે છે. કેમકે પરિભાષા કઈવસ્તુસ્વરૂપનો ત્યાગ કરાવી દેતી નથી. અર્થાત અભવ્યમાં આવેલું એ પારિભાષિક અવ્યવહારિકપણું પણ કંઈ તેઓમાં રહેલા વાસ્તવિક વ્યવહારિકપણાને કાઢી મૂકતું નથી કે જેથી તેઓ અવ્યક્તમિથ્યાત્વી જ હોવાનો નિયમ સિદ્ધ થાય.
[ બાદરનિગોદમાં વ્યવહારિકત્વની સ્થાપના] આમ પરિભાષા વતુસ્વરૂપને છોડાવતી નથી એવું જે કહ્યું તેનાથી જ 'બાદરનિગોદજીવો વ્યાવહારિક નથી, કેમકે એવું હોવામાં આગમવિરોધ થાય' ઇત્યાદિ જે નિષેધ કર્યો તેને પણ નિરાસ થઈ થએલે જાણો, કારણકે શાસ્ત્રીયલક્ષણ જતું હોવાને કારણે સિદ્ધ